આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા
ગયા ગુરુવારે, 14 ફેબ્રુઆરી એ થયેલા આતંકી હુમલા મા આરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. અને હુમલા પછી પણ આ આંકડો 45 એ પહોંચ્યો હતો. આ સુસાઇડ એટેક પછી આખો દેશ શોક માં હતો અને બીજી બાજુ આક્રોશ પણ હતો. આ હુમલા પછી દુશ્મન દેશ વિરૂદ્ધ ઘણાં પગલાં ભરાયા હતા. દરેક લોકોએ…