ગત વર્ષે ઘણા બોલિવૂડના સેલિબ્રિટીઓના લગ્ન થયા હતા. એવી જ રીતે વર્ષ 2019માં પણ ટેલિવિઝન ક્ષેત્રે મશહૂર સેલિબ્રિટીઓના ઘણા લગ્ન થવાના છે. પરંતુ આજે આપણે એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના…
ભારત દેશની પોતાની અને ખૂબ જ જાણીતી ગણાતી ઓટોમોબાઇલ કંપનીમાં ટાટાનું નામ પણ આવે છે. અને ભારત દેશમાં મિલેટ્રી ના વાહનોમાં ટાટાની કંપની ના વાહનો નો પણ ઉપયોગ થાય છે,…
દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખરબો રૂપિયાના માલિક છે, અને તેઓ લગભગ દુનિયાની દરેક વસ્તુઓ ખરીદી શકવા માટે સક્ષમ છે, એ પછી મોટા મહેલ હોય કે મોંઘીદાટ…
૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા…
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી સિરિયલો બને છે જે આપણા હૃદય સુધી પહોંચી જતી હોય છે, અને આ સિરીયલ અને તેના પાત્રો આપણને ભુલાતા નથી. આવી સીરીયલ ઘણી છે અને…
ટીવી અને ફિલ્મી જગતમાં શ્વેતા તિવારી એક જાણીતું નામ છે. ખાસ કરીને ટીવી ની વાત કરીએ તો લગભગ દરેકના ઘરમાં આ ચહેરો ઓળખાતો હશે. કારણકે શ્વેતાએ ટીવીમાં આ શોમાં કામ…
છેલ્લા થોડા દિવસોમાં હુમલા પછી એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ પગલાં ભરાઇ રહ્યા છે. અને પાકિસ્તાન દેશ આખી દુનિયામાં ધીમે ધીમે ઉઘાડો પડી રહ્યો છે. એટલું જ નહીં બોલિવૂડમાં પણ…
પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના…
શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને…
14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી આખો દેશ આક્રોશમાં છે. અને સાથે-સાથે શહીદો ના પરિવાર ના પણ હજી આંસુ સુકાયા નથી. દરેક લોકો પોતાની રીતે આ હુમલાના નુકસાનને ભરપાઇ કરવા માટે…