આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા

આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા

ગયા ગુરુવારે, 14 ફેબ્રુઆરી એ થયેલા આતંકી હુમલા મા આરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. અને હુમલા પછી પણ આ આંકડો 45 એ પહોંચ્યો હતો. આ સુસાઇડ એટેક પછી આખો દેશ શોક માં હતો અને બીજી બાજુ આક્રોશ પણ હતો. આ હુમલા પછી દુશ્મન દેશ વિરૂદ્ધ ઘણાં પગલાં ભરાયા હતા. દરેક લોકોએ…

પાકિસ્તાન વિરુદ્ધ બીજું એક મોટું પગલું, ત્રણ નદીના પાણીને રોકવામાં આવશે

પાકિસ્તાન વિરુદ્ધ બીજું એક મોટું પગલું, ત્રણ નદીના પાણીને રોકવામાં આવશે

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભરી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, અને એ પણ સામાન્ય નહિ પરંતુ ૨૦૦ ટકા વધારી દેવામાં આવી છે. આ સિવાય બીજા પગલામાં બોલીવુડ તરફથી પણ નક્કી કરાયું છે કે પાકિસ્તાનના કલાકારોને કામ નહીં આપવામાં આવે. આ પણ એક મોટું…

ઇન્ડિયન આર્મી પર બનેલી આ ફિલ્મો જે આજે પણ કરે છે લોકોના દિલમાં રાજ

ઇન્ડિયન આર્મી પર બનેલી આ ફિલ્મો જે આજે પણ કરે છે લોકોના દિલમાં રાજ

ભારત એક એવો દેશ છે જેની લોકશાહી ની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. ભારત એક લોકશાહી દેશ ની સાથે બીજી અનેક રીતે ચડિયાતો દેશ છે. અને વિશ્વભરમાં ભારત ના વખાણ કરવામાં આવે છે. અને જો ભારતીયોની વાત કરીએ તો કદાચ જ વિશ્વમાં એવો ખૂણો મળે જ્યાં કોઈપણ ભારતીય ન વસતો હોય, દુનિયાના દરેક ખૂણે કોઈક…

બોલિવૂડમાં ખતમ થઈ ગઈ હવે આ પાંચ પાકિસ્તાનીઓની કારકિર્દી

બોલિવૂડમાં ખતમ થઈ ગઈ હવે આ પાંચ પાકિસ્તાનીઓની કારકિર્દી

૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી ભારતની જનતામાં એક અલગ પ્રકારનો જ આક્રોશ નજરે આવી રહ્યો છે. અને દેશ માટે દરેક લોકો કંઈક કરી છૂટવા તૈયાર થઈ ચૂક્યા છે. દરેક ભારતીય નો ગુસ્સો અત્યારે હવે દુશ્મન દેશ પર વધી રહ્યો છે. બોલિવૂડમાં પણ લગભગ દરેક સેલિબ્રિટીઓએ આ હુમલાની નિંદા તો કરી છે, પરંતુ હુમલા પછી ઘણા…

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’
|

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’

ઇઝરાયેલ દેશનું નામ તમે સાંભળ્યું હશે, જો આ દેશ વિશે વાત કરવા જઈએ તો કલાકોના કલાકો પણ ટૂંકી પડે. ભારત પ્રત્યે ઇઝરાયેલના સંબંધો પણ સારા છે. આજે આપણે ઈઝરાયલની એક વૃદ્ધ પ્રાઇમ મિનિસ્ટર જેની ઉંમર લગભગ 75 વર્ષ જેટલી હતી તેના વિશે વાત કરવાના છીએ. 75 વર્ષની આ વૃદ્ધ મહિલા જેનું નામ ગોલ્ડા મીઅર હતું….

ભારત સામે દુશ્મની ની અસર, પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 180રૂપિયા/કિલો

ભારત સામે દુશ્મની ની અસર, પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 180રૂપિયા/કિલો

પુલવામામાં થયેલા હુમલા પછી દેશભરમાં દુઃખની સાથે આક્રોશ નો માહોલ યથાવત છે. અને આની અસર બંને દેશના વ્યવસાયિક સંબંધોને પણ દેખાઈ છે. જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી આયાત મા custom duty ને 200 ટકા વધારવામાં આવી છે તો ભારતીય ખેડૂત સહિત ઘણા ટ્રેડરોએ પણ પોતાના ઉત્પાદનને પાકિસ્તાન મોકલવાની મનાઈ કરી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતો પણ પાકિસ્તાનને…

શહીદ મેજર ની પત્ની એ તાબુત ચૂમીને કહ્યું I Love You, પછી સલામ કરીને આપી અંતિમ વિદાય

શહીદ મેજર ની પત્ની એ તાબુત ચૂમીને કહ્યું I Love You, પછી સલામ કરીને આપી અંતિમ વિદાય

પુલવમામાં થયેલ હુમલા પછી આખો દેશ દુઃખ અને આક્રોશમાં છે, આ હુમલાના માસ્ટરમાઈન્ડ ને પણ ઠાર મરાયો છે, આ સમાચાર મળતા જ લોકોને લાગ્યું હતું કે બદલા નો સમય શરુ થઈ ચુક્યો છે. ભારત સરકારે આર્મીને છુટ્ટો દોર આપ્યા પછી સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જ આ આતંકીને ઠાર મરાયો હતો….

ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

કોઈપણ દેશની મજબૂતી નક્કી કરવી હોય તો તેના આર્મી ની ફોજ તેમજ તેની પાસે રહેલા હથિયારોનો કાફલો વગેરે પરથી અંદાજ લગાવી શકાય કે દેશ કોઈ નો સામનો કરવા માટે કેટલો મજબૂત છે. ભારતની આર્મી અને પાકિસ્તાનની આર્મી બંને માં શું તફાવત છે, બંને આર્મીમાં શું તફાવત છે તેમજ તેના થોડા ઇતિહાસ વિશે આજે આ લેખમા…

લગ્નના 18 દિવસ પહેલા થયેલા શહીદ ને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હજારો લોકો

લગ્નના 18 દિવસ પહેલા થયેલા શહીદ ને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હજારો લોકો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા પછી દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે દરેક લોકોનો દુશ્મન પ્રત્યેનો આક્રોશ પણ વધતો જાય છે. અને આ હુમલાના એક દિવસ પછી તપાસ દરમિયાન એક IED બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. શહીદ મેજર ને દેહરાદૂનમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી ત્યારે તેમાં…

અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”

અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”

પુલવામામાં થયેલા હુમલા પછી દેશના દરેક માણસ ના હૃદય ની હાલત સરખા જેવી છે,એક તરફ રદય દુઃખ પણ અનુભવે છે તો બીજી બાજુ આક્રોશ પણ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં ૪૫ જેટલા જવાન શહીદ થયા છે. જેને દેશ આખાએ શ્રદ્ધાંજલિ પણ આપી છે, અને આખો દેશ આક્રોશ મા પણ છે. આ હુમલા પછી સરકારે એલાન…