ગઈકાલે જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં થયેલા હુમલા પછી દેશના લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. સાથે સાથે દરેક લોકોમાં રોષ અને આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયા છે. અને દરેક લોકો બદલાની…
ગઈકાલે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના દરેક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સામાન્ય માણસથી લઈને રાજનૈતિક હસ્તીઓ, સ્પોર્ટ્સ હસ્તીઓ, બોલીવુડ દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને…
જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલા હુમલાને લઈને આખા દેશમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. ત્યારે આની વચ્ચે પ્રધાનમંત્રીએ એલાન કર્યું હતું કે તેઓએ સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપી દીધી છે. પ્રધાનમંત્રીએ જવાનોને આદરપૂર્વક…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન કે જેને વંદે ભારત એક્સપ્રેસ ના નામથી જાણવામાં આવે છે તેનું ઉદઘાટન કર્યું છે. આ મોકે પ્રધાનમંત્રી એ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલાને…
મીડિયા ખબરો અનુસાર લગભગ 2500 જેટલા સીઆરપીએફ જવાનોનો કાફલો ગાડીઓમાં રજા પૂરી થયા પછી ડ્યુટી માં જઈ રહ્યો હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પુલવમામાં તેમના ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેમાં અંદાજે…
આપણા માંથી મોટા ભાગના લોકો જૂની વસ્તુઓને વેચીને નવી વસ્તુઓ ખરીદે છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક જૂની વસ્તુઓ માં ચેક કર્યા વગર વેચી નાખવાથી ઘણી વખત નુકસાન પણ થાય…
આજે એટલે કે મંગળવાર નો દિવસ રાશિ પ્રમાણે કેવો રહેશે તમારી માટે, ચાલો જાણીએ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમે તમારા કાર્યશૈલીમાં આ પરિવર્તનથી અચરજ પામી શકો. કારણકે આજનો…
આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક…
ભારતમાં હમણાં એક એવા ગરીબ પરિવારની દીકરી ના લગ્ન થયા જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, પરંતુ એવું તે શું કારણ હતું કે આ લગ્નની ચર્ચા બધે જ થઈ…
પાછલા કેટલાક વર્ષોથી જેને બોલિવૂડમાં પગ મૂક્યો છે અને પોતાનું નામ બનાવ્યું છે તેવી અભિનેત્રીઓમાં અનુષ્કા શર્માને પણ સામેલ કરવી પડે. તેને ઘણી સારી ફિલ્મો આપી છે, જોકે તાજેતરની ફિલ્મ…