સાઈટીકા અને ગઠિયા નો છે રામબાણ ઈલાજ આ વસ્તુ

સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

પારિજાતના બીજા પણ ઘણા ફાયદાઓ છે, જેમકે પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. અને એ પણ એના મૂળમાંથી.

રદય રોગ માટે પણ પારિજાતના ફુલ ના ઘણા ફાયદાઓ છે. વર્ષમાં એક જ વખત આ છોડમાં ફુલ આવે છે. જો આ ફુલ નો અથવા આ ફૂલમાંથી બનેલા રસનું સેવન કરવામાં આવે તો હ્રદય રોગથી બચી શકાય છે.

ધ્યાન રાખવું કે પારિજાતના ફાયદાની સાથે ઉધરસ વગેરેમાં તેના નુકસાન પણ છે, ઘણી વખત પારિજાતના આ નુકશાન દૂર કરવા માટે કુટકીi નો ઉપયોગ પણ કરાય છે.

આ સિવાય પણ આના ઘણા ફાયદાઓ છે જે ઈન્ટરનેટ પર મૌજુદ છે પરંતુ આપણે અહિં તેના મહત્વના ફાયદાઓ વર્ણવ્યા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts