પત્નીએ પતિને બોલાવીને કહી દીધું કે તમે તમારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, નહીંતર હું મારા પિયર જતી રહીશ. આ વાતનો જવાબ આપતા પતિએ પત્નીને કહ્યું…

થોડા સમય પહેલા સુરેશ ભાઈને ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. જ્હાન્વી આનાથી ખુશ નહોતી. તેણી ઇચ્છતી ન હતી કે તેના બાળકો તેમના માંદા દાદાની આસપાસ રહે. આ સ્વાર્થી વિચારથી તે અભિષેક પર તેના પિતાને વૃદ્ધાશ્રમ માં દાખલ કરાવવા દબાણ કરી રહી હતી.

એક વખત જ્હાન્વી એ તેના પતિ અભિષેકને બોલાવીને કહી દીધું કે તમે તમારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, નહીંતર હું મારા પિયર જતી રહીશ. હું નથી ઈચ્છતી કે આપણા બાળકો તેની સાથે રહે, જો આપણા બાળકોને પણ આ બીમારી થઈ જશે તો. ડોક્ટરે ચોક્કસ શબ્દોમાં કહ્યું હતું કે તમે જરા પણ ચિંતા ન કરશો આ બીમારી ચેપી નથી. પરંતુ દીકરા વહુને જાણે આ વાત પર જરા પણ વિશ્વાસ ન હતો.

અભિષેકે પણ તેની પત્ની જાણવી ને કહ્યું કે ગમે તે થાય હું આજે રાત્રે જ પિતા સાથે આ વાત કરી લઈશ અને તેને ગમે તેમ કરીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મનાવી લઈશ. પરંતુ અભિષેક અને તેની પત્ની વચ્ચેની આ વાતચીત બાપુજી એટલે કે સુરેશભાઈએ સાંભળી લીધી હતી.

રાત્રિભોજન પછી જ્યારે પરિવાર સાથે બેઠો હતો ત્યારે સુરેશ ભાઈએ અભિષેકને બોલાવ્યો હતો અને કહ્યું કે “કંઈક કહેવું છે દીકરા,” સુરેશ ભાઈએ તેનો અવાજ નબળો પડતાં કહ્યું.

“મારે પણ તમારી સાથે વાત કરવી હતી, પપ્પા,” અભિષેકે જવાબ આપ્યો.

બંને પિતા-પુત્ર એકબીજા સાથે વાત કરવા માટે રૂમમાં ગયા. જ્હાન્વી જિજ્ઞાસાથી તેને સાંભળવા લાગી.

અભિષેકે તેના પિતાને કંઈ પણ વાત કરે તે પહેલા પિતાએ જ તેને વાત કરતા જણાવ્યું કે દીકરા મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આ રોગ ખૂબ જ દર્દ નાક પણ છે. મારે મારો અંતિમ સમય બીજા વૃદ્ધો સાથે વિતાવો છે કદાચ આ દુઃખ તેમની વચ્ચે થોડું ઓછું થાય.

અભિષેક તો આ વાત સાંભળીને અંદરો અંદર મોજમાં આવી ગયો. કારણ કે તેને અને તેની પત્નીએ જે નક્કી કર્યું હતું તે જ વાત તે તેના પિતાના મોઢેથી સાંભળીને ગેલમાં આવી ગયો. તેને પિતાને સામેથી કેવું પણ ન પડ્યું. આ વાતથી તે ખુશ થઈ ગયો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts