PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

તેઓએ ઉમેર્યું હતું કે તેઓ દેશને ભરોસો દેવા માંગે છે કે આ હુમલા પાછળ જે લોકો પણ જવાબદાર છે તેઓને તેની સજા અવશ્ય મળશે. આખી દુનિયામાં અલગ પડી ચૂકેલો આપણો પાડોશી દેશ જો એ સમજે છે કે આવી કોન્સ્પીરસી થી તેઓ આપણામાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે તો આ ક્યારેય સંભવ નહીં થાય. તેઓએ જણાવ્યું કે દુશ્મન દેશ ભારત ને ક્યારે અસ્થિર નહી કરી શકે.

તેઓએ રાજનૈતિક દળો ને અપીલ કરતા કહ્યું હતું કે આ સમય એકબીજાને તાના મારવાનો નથી. આ સમયેઆખો દેશ એક જૂથ થઈને મુકાબલો કરી રહ્યો છે. અને આખા દેશનો એક જ સ્વર છે. જે આખી દુનિયાને સંભળાવો જોઈએ કારણ કે આપણે આ લડાઈ જીતવા માટે લડી રહ્યા છીએ.

તદુપરાંત તેને ઘણી વાતો જણાવી હતી, નીચે રહેલ વીડિયોમાં તેને આપેલું સંબોધન તમે જોઈ શકો છો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts