પાકિસ્તાન વિરુદ્ધ બીજું એક મોટું પગલું, ત્રણ નદીના પાણીને રોકવામાં આવશે

આ સિવાય નીતિન ગડકરી એ ટ્વિટ કરીને કહ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના લીડરશીપ માં અમારી સરકારે આપણા ભાગનું પાણી જે પાકિસ્તાન જઈ રહ્યું છે તેને રોકવા નું નક્કી કર્યું છે. અને આ પાણીને ડાઇવર્ટ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકો માટે સપ્લાય કરવામાં આવશે.

બાગપતમાં કિસાન ધન્યવાદ રેલીમાં તેઓએ જણાવ્યું હતું કે ગંગામાં જળ માર્ગ પરિવહન 80 લાખ ટનથી વધારીને ૨૮૦ લાખ ટન કરવામાં આવશે.

પાકિસ્તાન જાવા વાળી નદીઓમાં પાણી રોકવા માટે સિંધુ જળ એગ્રીમેન્ટ આ કામમાં બાધા પાડી શકે છે. કારણકે ભારતના અધિકારમાં આવવાવાળી ત્રણ નદીઓનું પાણી આ સમજોતા મુજબ રોકી શકાય નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts