એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું

Source: Twitter

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન ના કલાકારો ને કામ ન આપવાનો નિર્ણય બહુ પહેલા જ લઈ લીધો હતો, અને પુલવામામાં થયેલા હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા એવા પગલા લીધા છે, જેનાથી પાકિસ્તાન ના અભિનેતાઓ ને તો ફેર પડશે જ પરંતુ પાકિસ્તાન દેશ ને પણ આર્થિક નુક્શાન થશે.

ભારત દ્વારા પાકિસ્તાન સામે ક્યા મહત્વના પગલા લેવાયા?

પાક. કલાકારો ને ભારત માં કામ નહીં આપવામાં આવે.
શાકભાજી સહિત ઘણી વસ્તુઓ નું એક્ષ્પોર્ટ બંધ કરિ દેવામાં આવ્યુ.
પાકિસ્તાન થી સામાન ની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને ૨૦૦% કરવામાં આવી.
પાકિસ્તાન ને જઈ રહેલું વધારાનું પાણી ઉપર ડેમ બાંધીને તેને ભારત માં જ પાછુ વાળવામાં આવશે, જેમાં ડેમ નું બાંધકામ શરુ થઈ ચુક્યુ છે.
સૌથી મોટું પગલુ, કે પાકિસ્તાન માં ઘુસીને આતંકી સંગઠનોના ટેરર કેમ્પો નો સફાયો કર્યો. જેમાં ૩૦૦ થી વધુ આતંકિઓ માર્યા ગયા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts