જો પૂજા કરતા હોય ત્યારે બને આ ઘટના તો ભગવાન સાક્ષાત હોય છે તમારી સામે, જાણો સંકેત

એવું પણ માનવામાં આવે છે કે ત્યારે ભગવાનને અગરબત્તી અથવા ધૂપથી પૂજા કરી રહ્યા હોય ત્યારે જો ભગવાનના અગરબત્તીમાં થી નીકળેલા ધુમાડામાં ॐ આકૃતિ જેવું નિશાન બને તો આ તમારા માટે શુભ માનવામાં આવે છે.

જ્યારે પણ તમે ભગવાનની ફૂલની માળા દ્વારા પૂજા કરતા હોય અથવા કોઈપણ કારણોસર ફૂલ પર આવતા હોય ત્યારે જો તમારી પૂજા-અર્ચના કરતા સમયે એ ફુલ તમારી સામે આવીને પડે તો આને માનવામાં આવે છે કે તમને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે.

આવી જ ઘણી માન્યતાઓ ધર્મ સાથે જોડાયેલી હોય છે જે લગભગ આપણને ખબર હોતી નથી, જો આવી પોસ્ટ દરરોજ મેળવવા માંગતા હોવ તો આપણા પેજ ને લાઈક કરી નાખજો. જેથી તમને દરરોજ નવી પોસ્ટ મળતી રહે.

તમારું આ માન્યતાઓ વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટ માં જણાવી શકો છો. અથવા તમને કોઈ માન્યતાઓની ખબર હોય તો એ પણ જણાવી શકો છો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts