રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

કર્ક રાશિના લોકો સ્ટીલ નું વાસણ અથવા તેની કોઈ વસ્તુ ખરીદી શકે છે જેનાથી ધનતેરસના દિવસે તેઓને આ વસ્તુ ખરીદવી તે લાભદાયી સાબિત થઇ શકે.

સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે સોનાની ખરીદી અત્યંત શુભ રહેશે. પોતાના સામર્થ્ય અનુસાર પરંતુ સોનાની કોઈ પણ વસ્તુ આ રાશિના લોકોએ અવશ્ય ખરીદવી જોઈએ.

તુલા રાશિના લોકો માટે ધનતેરસે તાંબા ની ખરીદી શુભ રહેશે, પોતાના સામર્થ્ય પ્રમાણે નાની કે મોટી તાંબા ની વસ્તુ ઘરમાં જરૂર વસાવજો, એનાથી આર્થિક ફાયદો મળશે.

ધન રાશિના લોકો માટે પંચ ધાતુથી બનેલી ચીજ ખૂબ જ શુભ સાબિત થઈ શકે, ધન તેરસ પર આ રાશિના લોકોએ આ વસ્તુ લઈ શકાય.

મકર રાશી ના લોકો માટે ધનતેરસના દિવસે કોઇપણ સફેદ ધાતુની ખરીદી કરી શકાય, આમાં સ્ટીલ ની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

મીન રાશિના લોકો માટે પણ સોનું ખરીદવું તે અત્યંત શુભ મનાય રહ્યું છે. આ લોકો પોતાના સામર્થ્ય અનુસાર નાની મોટી કોઈપણ સોનાની વસ્તુ ખરીદી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts