જ્યારે સુપરસ્ટાર રજનીકાંત ને ભીખ માં મળ્યા 10 રૂપિયા, પછી જે થયુ તે જાણીને ચોંકી જશો…

રજનીકાંત આમ પણ પોતાની અસલ જિંદગીમાં ખૂબ સાધારણ માનવી છે. પરંતુ સાથે સાથે એક સેલિબ્રિટી પણ હોવાથી તે જ્યાં જાય ત્યાં અસંખ્ય ભીડ થતી હોય છે, આથી તેઓ મંદિરે પોતાનું રૂપ બદલીને ગયા હતા. આથી તેઓએ એક ખુબજ ઘરડા માણસ નું રૂપ ધારણ કરી લીધું હતું જે ખૂબ જ સાધારણ માણસ લાગી રહ્યો હોય. અને જ્યારે પેલી મહિલાએ દસ રૂપિયા આપ્યા અને આગળ ચાલતી થઈ ત્યારે તેને પાછળથી ખબર પડી કે આ રજનીકાંત છે એટલે તે માફી માંગવા લાગી.

પછી રજનીકાંત મહિલા જ્યારે માંગવા લાગી ત્યારે કહ્યું કે જે પણ કંઈ થયું તે સારા માટે થયું. કદાચ ભગવાન મને કહેવા માંગતા હતા કે જીવનમાં કઈ પણ થઈ જાય, પરંતુ તમારા પગ હંમેશા જમીન પર રાખવા જોઈએ. અને એટલું જ નહીં રજનીકાંતે તે મહિલાનો આભાર પણ માન્યો અને કહ્યું કે મારી ઓળખાણ એક સુપરસ્ટાર નહીં પરંતુ એક સામાન્ય માણસ છે. જેને કોઈ બદલી શકે નહીં.

આમ જોતા આ સાવ સામાન્ય ઘટના લાગે કે જેમાં વેશપલટો કરીને ગયા હોવાથી તેને કોઈ ઓળખી ન શક્યો પરંતુ હકીકતમાં આ ઘટના આપણને ઘણી શીખ આપીને જાય છે. કે આપણે જીવનમાં ગમે તેટલા શિખરો સર કરી લઈએ પરંતુ આપણી જે સાચી ઓળખાણ છે. આપણું જ્યાં મૂળ સ્થાન છે તે કદી ભૂલવું જોઈએ નહીં. અને પોતાની જાત પર ક્યારેય ખોટું અભિમાન કરવું જોઈએ નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts