|

આ પાંચ કાર્યો કરવાથી પડી શકે છે શનિ નો ખરાબ પ્રકોપ

ઘણા લોકો કોઈ મકાન કે દુકાન ખાલી કરતા હોતા નથી, જણાવી દઈએ કે માનવામાં આવે છે કે આનાથે પણ શનિદેવ ની ખરાબ અસર તેના ઉપર પડે છે.

ઘણા લોકો ને વારંવાર અપશબ્દો બોલવાની આદત હોય છે, નાની નાની વાતો માં પણ આવા લોકો અપશબ્દો બોલવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો ને પણ શનિદેવ ખરાબ ફળ આપે છે. ખાસ કરીને સફળતા મેળવવા માટે આવા લોકોને બહુ સંઘર્ષ કરવો પડે છે ત્યારે જઈને સફળતા આવા લોકોને હાથ લાગે છે.

એવું પણ કહેવાય છે કે શરાબ, માંસ આદિ નું સેવન કરવું પણ ખરાબ છે. આવું કરવાથી પણ શનિ નો ખરાબ પ્રકોપ પડે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts