જીવનને કઈ રીતે સકારાત્મક બનાવવું, સ્વામી વિવેકાનંદજી સાથે ઘટેલી આ ઘટના જીવનમાં ઉતારી લો

અને જો તમે આનો સામનો કરશો તો આ વાંદરાઓ તમારાથી ડરીને ભાગી જશે. માટે તમે આનો સામનો કરો. આથી આટલું સાંભળીને સ્વામીજીએ ડર્યા વગર વાંદરાઓ નો સામનો કર્યો. અને થોડી જ વારમાં બધા વાંદરાઓ ત્યાંથી ભાગી ગયા.

વાત તો અહીં પૂરી થઇ ગઇ પરંતુ આમાંથી શીખવા શું મળ્યું, તે કોઈ કહી શકે. હવે ધારો કે આ વાંદરા ની જગ્યાએ તમે નકારાત્મક વિચારો રાખી દો.

નકારાત્મક વિચારો એ વાંદરાની જેમ જ છે, જે આપણને સતત ડરાવતા રહે છે. અને આપણે ડરીએ તો આ વિચારો આપણી ઉપર હાવી થઈ જાય છે.

આને બદલે જો આ વિચારો નો મજબૂત મન રાખીને સામનો કરીએ તો નકારાત્મક વિચારો આપોઆપ આવતા બંધ થઈ જાય છે. માત્ર એટલું જ કરવાની જરૂર છે કે તમે તમારા અંદર રહેલા નકારાત્મક વિચારોનો સામનો કરો.

આખી દુનિયામાં કોઈ પણ એવો માણસ નહીં હોય જેને નકારાત્મક વિચારો ન આવતા હોય, પરંતુ જે લોકો સફળ થાય છે તેને ખબર હોય છે કે નકારાત્મક વિચારો સાથે કઈ રીતે સામનો કરવો. જો તમે પણ તમારા વિચારો સાથે સામનો કરશો તો જીવનમાં પરિણામ તો સારા મળશે, પરંતુ સાથે સાથે તમે ખુશ પણ રહેશો અને તમને સફળ થતાં કોઇ રોકી નહીં શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts