સવારે પતિ અને પત્નીનો ઝઘડો થઈ ગયો, પત્ની ગુસ્સામાં બોલી ઉઠી બસ હવે ખૂબ જ સહન કરી લીધું…

ડિનર કર્યા પછી જ્યારે પતિ મીઠાઇ ખાઈ રહ્યો હતો ત્યારે તેને કહ્યું કે તારે કોઈ દિવસ હું કહું તે દિલ પર ન લેવું, મને ઘણી વખત વધુ પડતો ગુસ્સો આવી જાય છે. આખરે હું પણ માણસ છું ગુસ્સો તો આવે જ ને.

ત્યાર પછી પતિ પત્ની એકબીજાનો આભાર માની રહ્યા હતા, અને પત્ની પોતાના હૃદયમાં જ પોતાની માતાને દૂવા આપી રહી હતી, જેને કડક પગલું ભરીને તેને આ ફેસલા લેવા પર મજબૂર કરી દીધી હતી. નહિતર જો તેને વિચાર્યું હતું તેવું થયું હોત તો ઘર તબાહ કરી નાખત.

જો માતા-પિતા પોતાની પરિણીત દીકરી ને દરેક વ્યાજબી ન હોય તેવી જીદને સપોર્ટ કરવાનું બંધ કરી દે તો સંબંધ બચી શકે છે, આ સ્ટોરી વાંચી હતી અને શેર કરવાનું મન થયું આથી કરી છે.

શું આ સ્ટોરી તમને પસંદ આવી? તમારો આ સ્ટોરી ઉપર શું અભિપ્રાય છે તે કોમેન્ટ અચૂક કરજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts