લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી, અને તે તસવીરોમાં શહીદોના પરિવારને સાંત્વના આપી રહી હતી. તેમજ તેને શેર કરેલી તસવીરો સાથે એક મેસેજ પણ ઉમેર્યો હતો જેમાં લખ્યું હતું કે બહાદુર સહિત એચ. ગુરુ ને ઘરે જઈ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી, તેમજ ગુરુના પરિવારને આર્થિક મદદ આપી, એ ભગવાન ને પ્રાર્થના કરું છું કે શહીદ ના પરિવારને હિંમત પ્રાપ્ત થાય અને તે આ નુકસાનને સહન કરી શકે.

આ અભિનેત્રીએ લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ હતા તેની સાથે લગ્ન કર્યા હતા, ત્યાર પછી તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીને તમે સાથ નીભાના સાથીયા સીરીયલ માં જોઈ હશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts