|

વર્ષ 2019 માં આ 3 રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો કેવો રહેશે પ્રભાવ

જણાવી દઈએ કે આવનાર વર્ષમાં ધન રાશી મકર અને વૃશ્ચિક રાશિ પર શનિની સાડાસાતી નો પ્રભાવ રહેશે, સાંઈ એ ધીમી ગતિથી ચાલવાવાળા ગ્રહ છે, એટલે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સની એ દુઃખનો સ્વામી પણ છે એટલે કે શનિ શુભ હોય તો વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય છે જ્યારે શનિ અશુભ હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ ચિંતામાં રહ્યા કરે છે.

શુભ શનિ પોતાની સાડાસાતી ના સમયગાળા દરમિયાન જાતકને ઘણો બધો લાભ પહોંચાડે છે જ્યારે પોતાની જાતને ખૂબ જ દુઃખ આપે છે.

ગોતર અનુસાર જે રાશિમાં શનિ સ્થિત હોય છે તેની સાથે એ રાશિની બીજી બાજુ દ્વાદશ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ માનવામાં આવે છે. એવી રીતના જે રાશિઓ મા ચતુર્થ અને અષ્ટમ રાશિસ્થ હોય એ રાશિઓને સાડાસાતીના પ્રભાવ વાળી રાશિઓ માનવામાં આવે છે.

આથી મકર, વૃશ્ચિક અને ધન રાશિના લોકો કુંડળીમાં શનિની સ્થિતિ તેમજ તેની દ્રષ્ટિ કઈ રીતની છે તેનો ખ્યાલ આવે તો જ તેના પર કેવો પ્રભાવ રહેશે તેનું અનુમાન લગાવી શકાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts