|

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

જ્યારે અડધી રાત્રે તમે બાથરૂમ માટે જાગો છો ત્યારે તમારું ઈસીજી નો પેટન બદલાય છે. એનું કારણ એ છે કે અચાનક ઉભા થયા પછી માથાને લોહી મળતું નથી અને આપણા હૃદયને ક્રિયા બંધ થઈ જાય છે. આનાથી બચવા માટે આ સાડાત્રણ મિનિટનો નુસખો એ ઉત્તમ ઉપાય છે.

સૌપ્રથમ

  • નિંદ્રામાંથી જાગતી વખતે અડધી મિનિટ સુધી ગાદલા પર સૂતા રહો.
  • પછી અડધી મિનિટ સુધી ગાદલા પર બેઠા રહો.
  • ત્યાર પછી અઢી મિનિટ સુધી ગાદલા પરથી પગને ઝૂલતા છોડી દો. એટલે કે પગને નીચે રાખી દો અને તમે ગાદલા પર બેઠા રહો.

સાડા ત્રણ મિનીટ પછી આ પ્રક્રિયા કર્યા પછી તમારું માથું લોહી વગર નહીં રહે અને હૃદયની ક્રિયા પણ બંધ નહીં થાય. આનાથી અચાનક થવાવાળી ઘણો ઘટાડો શક્ય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts