|

આ 3 રાશિના લોકો કરે છે સૌથી વધુ લવ મેરેજ, જાણો

દરેક કામને સમજી-વિચારીને હાથમાં લેવા માટે કુંભ રાશિના લોકો હોય છે. કારણ કે આ લોકો બહુ વિચારીને કોઈપણ કામ કરે છે, અને પ્રેમની વાત કરીએ તો આ લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે. અને જો તેને કોઈ સાથે પ્રેમ થાય તો તેઓ સમસ્યાને પોતાની સમજદારી અને સૂઝ-બૂઝ થી પ્રેમ લગ્ન કરવામાં માને છે.

પાછલા ઘણા વર્ષોની વાત કરીએ તો ઘણા લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે તો ઘણા લોકોએ અરેન્જ મેરેજ પણ કર્યા છે. પરંતુ લોકો પર એવી માન્યતા હોય છે કે પ્રેમ લગ્ન સફળ જતા નથી, પરંતુ જો પ્રેમ લગ્ન પછી પણ અકબંધ રહે અને એકબીજામાં જતું કરવાની ભાવના હોય તો, કોઈપણ લગ્ન નિષ્ફળ જતા નથી.

લગ્નજીવનને સુખી કરવું કે દુઃખી તે યુગલના હાથમાં હોય છે, અને ઘણી વખત એરેન્જ મેરેજ માં પણ નાની તકરાર થતી હોય છે. પરંતુ જો કોઈ એક પાત્ર જતું ન કરે અથવા બંનેમાં અહમ હોય તો સંબંધોમાં અહમ નામ ની દીવાલ વચ્ચે આવી શકે છે કે જે લગ્નજીવન પર દરાર પાડી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts