એસી માં રહેવાવાળા ઓ થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ પાંચ બીમારીઓ

આંખોમાં પણ એસી નુકસાન પહોંચાડી શકે છે. આંખોમાં આની અસર રૂપે dryness જોવા મળી શકે છે, આ સિવાય આંખમાંથી પાણી નિકળવાની સમસ્યા પણ થઈ શકે છે.

આંખની સાથે સાથે વધુ સમય એસી માં રહેવાથી તમારી ત્વચા સૂકી થવા લાગે છે, અને ત્વચાની નમી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જેના કારણે તમારી ત્વચામાં પ્રત્યક્ષ અસર પહોંચી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.

આથી બને ત્યાં સુધી એસી માં લાંબા સમય સુધી બેસવું જોઈએ નહિ. જેથી આપણું શરીર આવી બીમારીઓનો ભોગ ન બની જાય!

આ એક જરૂરી લેખ છે કારણકે અત્યારના સમયમાં લગભગ બધા લોકોને એસી માં બેસવાની આદત હોય છે, આથી આ લેખને દરેક સુધી પહોંચાડજો જેથી દરેકને આના વિષે જાણકારી મળે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts