જો તમે પણ એલ્યુમીનીયમ ની ફોઈલ નો ઉપયોગ કરતા હોઈ તો આ વાંચી લેજો

જો તમે નિયમિત પણે એલ્યુમિનિયમ ફોઈલમાં રહેલ ખોરાક ખાતા હો તો તુરંત જ ચેતી જાઓ. કારણકે નિયમિત પણે આનું સેવન કરવાથી શરીરમાં રહેલા અમુક તત્વો જમા થાય છે જેના કારણે અસ્થમા અથવા શ્વાસને લગતી બીમારીઓ થઈ શકે છે. આ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ખરાબ થઈ શકે છે.

બાળકોને એલ્યુમિનિયમ ફોઈલમાં કોઈ દિવસ ખોરાક આપવો જોઈએ નહીં. કારણ કે જો ખાતી વખતે એલ્યુમિનિયમ ફોઈલનો નાનો ટુકડો પણ પેટમાં જાય તો કેન્સર સુધી નો ભય રહે છે.

પરંતુ, ફ્રીજમાં ખોરાક હોય તો આનો ઉપયોગ કરી શકાય છે, આ સિવાય ગરમ ન હોય તેવા ઠંડા ખોરાક જેમ કે વડાપાવ, સેન્ડવીચ વગેરેને રાખી શકાય છે. આ સિવાય વધેલો ખોરાક કોઈ દિવસ એલ્યુમિનિયમ ફોઈલ માં પેક કરવો જોઈએ નહીં.

આ માહિતી દરેક સુધી પહોંચાડજો, આથી શેર કરવાનું ભૂલતા નહિ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts