ગણપતી બાપા ની પાછળ મોરિયા શબ્દ વપરાય છે તેનો મતલબ શું છે?

આ ઘટના બાદ લોકોએ માની લીધું કે ભગવાન ગણેશજીનું કોઈ ભક્ત છે તો તે માત્ર મોરિયા ગોસાવી જ છે. આ ઘટના પછી મોરિયા ગોસાવીના દર્શન માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા.

કહેવાય છે કે જ્યારે ભક્ત ગોસાવીજીના પગ પકડીને મોરિયા કહેતા તો તેઓ પોતાના ભક્તોને મંગલમૂર્તિ કહેતા હતા.

આથી આવી જ રીતના આ સિલસિલો ચાલુ થયો જે આજે પણ દરેક લોકોના હોઠ પર છે. આ વાર્તા તમારા મિત્રો તેમ જ સગા-સંબંધીઓ સાથે શેર કરજો જેથી તેઓને પણ ખબર પડે કે ગણપતિ બાપા મોરિયા બોલવા પાછળ નું મહત્વ શું છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts