રાત્રે રાખી દો તાંબાના વાસણ માં પાણી સવારે પી જાઓ, માનવામાં આવે છે અમૃત સમાન
આપણા બધાના ઘરે તાંબાના વાસણ હશે, અને લગભગ બધા ના ઘરે આ બધા વાસણો જુના હશે કારણકે આપણી વાત અલગ છે પરંતુ આપણા વડીલો તાંબાના વાસણનો ઘણો ઉપયોગ કરતા હતા….
આપણા બધાના ઘરે તાંબાના વાસણ હશે, અને લગભગ બધા ના ઘરે આ બધા વાસણો જુના હશે કારણકે આપણી વાત અલગ છે પરંતુ આપણા વડીલો તાંબાના વાસણનો ઘણો ઉપયોગ કરતા હતા….
આજકાલ આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગો થાય છે. જેનો ઘરગથ્થુ ઈલાજ પણ શક્ય છે. દરેક રોગમાં પહેલા તો ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ, પરંતુ અમુક વખતે આ પ્રયોગનો ઉપયોગ…
આજકાલ આપણા ખોરાકને લીધે તેમજ આપણી શરીર પ્રત્યે ની બેદરકારીને લીધે આપણો વજન વધતું જ રહે છે. આમાં વજન ઘટાડવામાં ઘણી વખત આપણે કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ નાકામ જતા…
આજકાલની આપણી આદતને લીધે આપણે બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ અને અમુક આદતોને સુધારવી જોઈએ. અમુક આદતોને કારણે આપણે રોગોનો શિકાર થઇ જઈએ છીએ જેને અટકાવવા તેમજ અગમચેતી રાખવા માટે…
આપણા રસોડામાં રહેતી ચીજો માંથી ઘણી બધી એવી ચીજો છે જેનાથી ઔષધિઓ પણ બની શકે છે. અને આપણે હાલમાં પણ ઘણી બધી ચીજોનો ઉપયોગ ઔષધીઓ બનાવવામાં અથવા તો ઘરેલું નુસખા…
આજકાલના ખોરાકની વાત કરીએ તેમજ આપણા અસ્તવ્યસ્ત જીવનની વાત કરીએ તો તેના હિસાબે ઘણી બીમારીઓ થતી જાય છે. આ સિવાય માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. ખાસ કરીને ઘણા…
આપણા શરીરમાં લગભગ લગભગ ૭૫ ટકા જેટલું પાણી છે. એટલે કે આપણું શરીર મોટાભાગે પાણીનું બનેલું છે. આની પહેલાં પણ આપણે કીધેલું છે કે શરીર માટે પાણી કેટલું જરૂરી છે….
બ્રેડ મેંદામાંથી બને છે એ આપણને ખબર હશે, જણાવી દઈએ કે આપણે white બ્રેડની વાત કરીએ છીએ. ઘણી વખત આપણે મેંદા યુક્ત ખોરાક બનાવતા હોઈએ છીએ, જેમાં બ્રેડ પણ સામેલ…
લસણ ના ઘણા ફાયદા છે, ખાલી સ્વાદ કરતાં પણ તેનામાં ઔષધીય ગુણો પણ રહેલાં છે. એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે જો કોઈ માણસ પાંચથી છ કળી શેકીને ખાઈ લે…
લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર…