કમર ના દુખાવા થી છુટકારો મેળવો પ્રાકૃતિક રૂપથી

લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે તે આપણે જાણતા જોઈએ છીએ, પરંતુ કમર દુખાવા માં તેનો ઉપયોગ કરી શકાય કે કેમ તે જાણી લો, અને તમારા અંગત મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે આ બધા ઉપાયો અચૂક શેર કરજો જેથી લોકો આનો ફાયદો ઉઠાવી શકે.

જણાવી દઈએ કે કમરના દુખાવામાં લસણ નો પણ ઉપયોગ કરી શકાય છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવ્યા. લસણની પેસ્ટ ને આશરે અડધો કલાક સુધી પોતાની કમર પર લગાવી દો પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખો. આ સિવાય બીજો ઉપાય એ પણ કરી શકાય છે કે લસણ નો તેલ બનાવીને એની કમર પર માલિશ પણ કરી શકાય છે.

જો આવા લેખ દરરોજ વાંચવા ઇચ્છતા હોવ તો, ઉપર રહેલા લાઈક બટન પર ક્લિક કરીને અમારા પેજ ને લાઈક કરી શકો છો, જેથી તમને દરરોજ નવા લેખ મળતા રહે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts