40 સેકન્ડ નો સમય કાઢીને એક વખત જરુર વાંચો!

રાજા ને થોડા સમય પછી હોંશ આવ્યો, એ દુનીયા ને એક પેગામ આપવા માંગતા હતા, રાજાએ પત્થર થી પોતાની આંગળી કુચલીને લોહી થી દીવાલ પર કંઈક લખી નાખ્યુ. જ્યારે મંત્રી ખજાનો જોવા આવ્યો તો જોયુ કે રાજા હીરા જવેરાત ના પલંગ પર મરેલો પડ્યો છે અને એની લાશ ને જીવાત ખાઈ રહી હતી. રાજા એ દિવાલ પર લોહી થી લખ્યુ હતુ કે આ બધો પૈસો, જવેરાત એક ઘુંટડો પાણી અને ભોજન ન આપી શકી.

બોધઃ છેલ્લા સમયમાં તમારી સાથે તમારા કમાયેલા પૈસા નહીં પરંતુ કમાયેલા કર્મો જ કામ આવશે.

આ સ્ટોરી ને તમે 5 માંથી કેટલા સ્ટાર આપશો? કમેન્ટમાં રેટીંગ આપજો!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts