કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

આની પહેલા મંગળવારે નેશનલ એસેમ્બલી ના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે હું પહેલેથી જ અનુમાન લગાવી શકું છું કે તેઓ હવે આપણા ઉપર ફરી પાછો વાર કરવાનો પ્રયાસ કરશે. તેઓ આપણી ઉપર ફરી પાછો હુમલો કરી શકે છે અને આપણે ફરી પાછા જવાબી કાર્યવાહી કરીશું. તેઓએ કહ્યું ત્યારે શું થશે? તેઓ આપણી ઉપર હુમલો કરશે અને આપણે જવાબ દેશો અને યુદ્ધ બંને તરીકાથી થઈ શકે છે. પરંતુ જો આપણે યુદ્ધ લડીશું તો આપણા લોહીના આખરી ટીપા સુધી લડીશું. તો એ યુદ્ધ જીતશે કોણ? કોઈ પણ નહીં જીતે. તેને ઉમેર્યુ હતું કે આનું આખી દુનિયા માટે દુઃખદ પરિણામ થશે. અને આ પરમાણુ બ્લેકમેલ નથી.

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કાશ્મીર માં 370 કલમ હટાવ્યા પછી જાણે ખૂબ જ અફડાતફડી મચી ગઇ છે, કારણકે ભારતની સંસદમાં પણ જમ્મુ કાશ્મીર પછી POK નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે અમિત શાહ એગ્રેસીવ થઈને બોલ્યા હતા કે કાશ્મીર માટે જાન દેવા પણ તૈયાર છું.

જણાવી દઈએ કે છેલ્લા કેટલા સમયથી પાકિસ્તાન બોર્ડર પર સીજફાયરનું વારંવાર ઉલ્લંઘન પણ કરી રહ્યું છે, અને હાલમાં જ પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલાઓને ભારતીય આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts