જિંદગીમાં ક્યારેય પણ આને પગ અડાડતા નહીં, નહિતર…

બાળકો એ દરેક ઘરમાં સૌથી પ્રિય હોય છે તેમજ આપણા વડીલો એટલે કે વૃદ્ધો આપણા પૂજનીય માનવામાં આવે છે. આથી આ લોકોનું ક્યારેય પણ પગ થી સ્પર્શ કરીને અપમાન કરવું જોઈએ નહીં. આવું કરવાથી આપણે પાપમાં ભાગીદાર બની જઈએ છીએ. અને આના પરિણામ ખરાબ થી અતિ ખરાબ આવી શકે છે.

ફરી એક વખત જણાવી દઈએ કે બ્રાહ્મણ, ગુરુ, અગ્નિ, કુવારી કન્યા, બાળક, અને વૃદ્ધ આ બધાનું ક્યારેય પગથી સ્પર્શીને અપમાન કરવું જોઈએ નહીં. નહીતો પાપમાં ભાગીદાર બનીને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

જો તમને આવી ધર્મ વિશેની વાતો માં વધુ રસ હોય તો કમેન્ટમાં જણાવજો આથી અમે ધર્મ અને આધ્યાત્મ વિશે નવી નવી અને અજાણી વાતો તમારી સમક્ષ રજુ કરતા રહીશું. જો આ પોસ્ટ પસંદ પડી હોય તો અને શેર કરવાનું ચૂકશો નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts