કેમ મહિલાઓ થાય છે થાઇરોઇડનો વધુ શિકાર? આ છે મુખ્ય કારણો

રોજિંદી વ્યસ્ત જિંદગીમાં ઘણી સ્ત્રીઓ પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખી શકતી નથી, અને આના કારણે ઘણી વખત શરીરમાં આયોડીન અને બીજા જરૂરી તત્વોની ખામી ઉદ્ભવી શકે છે. જેના કારણે પણ થાઈરોઈડની સમસ્યા થવાની શક્યતા પૂરેપૂરી રહે છે.

જો જરૂરતથી વધારે સોયા પ્રોડક્ટનું સેવન કરવામાં આવતું હોય તો પણ થાઈરોઈડ થવાની શક્યતા રહે છે. જેમ કે સોયા પ્રોટીન, કેપ્સ્યુલ અને પાઉડરનું સેવન મહિલાઓને થાઇરોઇડ નો શિકાર બનાવી શકે છે.

આ સિવાય પ્રેગ્નન્સી દરમ્યાન પણ થાઇરોઇડ જવાની શક્યતા સૌથી વધુ રહે છે કારણ કે આ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે.

તદુપરાંત તમને જાણીને આશ્ચર્ય થશે પણ સૌથી વધુ પ્રદૂષણ પણ થાઇરોઇડ થવાનું કારણ હોઇ શકે છે. હવામાં રહેલા બેક્ટેરિયા અને કોણ મોઢા માં જઈને ગળાની ગ્રંથિ ને નુકસાન પહોંચાડે છે જે થાઇરોઇડનું કારણ બની શકે છે. જેનાથી પણ થાઇરોઇડ થઈ શકે છે.

આ સિવાય જો કોઈ પણ સ્ત્રીઓ એક્સેસ ડાયટ કરતી હોય અને તે પણ કોઈ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર ની સલાહ લીધા વગર કરતી હોય તો આ પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે, જે શરીરમાં રહેલા તત્વોની માત્રા બગાડીને થાઇરોઇડ હોર્મોન્સનું બેલેન્સ બગાડી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts