67 વર્ષની ઉંમરે ગઈકાલે દિલ્હીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નું નિધન થયું હતું. ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછી પ્રધાનમંત્રી…
દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નુ 67 વર્ષની ઉંમરે ગઈકાલે નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર…
છેલ્લા બે-ત્રણ દિવસથી કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી જે અતિરિક્ત સુરક્ષાબળ મોકલવામાં આવ્યું છે તેનાથી ચર્ચા વધી ગઈ છે કે કાશ્મીરમાં આખરે શું થઈ રહ્યું છે, અને બીજી બાજુ પાકિસ્તાનની પણ…
ગયા વર્ષે નેટફ્લિક્સ પર સફળ રહી ચૂકેલી સિરીઝ ગેમ્સ ની પહેલી સિઝનના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા, પરંતુ ત્યાર પછી બીજી સિઝન માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા…
રીયલમી કંપનીના સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ બજારમાં આવ્યા હોવા છતાં હાલમાં તે ખૂબ લોકપ્રિય છે, અને આજ કંપની હવે પોતાનો નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઇ રહી છે. જેનો…
બહુ પહેલા ના જમાના ની વાત કરીએ તો લગભગ દરેક ઘરમાં એક સ્કૂટર જોવા મળતું હતું અને મોટાભાગના ઘરમાં બજાજનો સ્કૂટર જોવા મળતું હતું. એટલું જ નહિ બજાજ ની જાહેરાત…
ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…
ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે…
ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને…
૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર…