ભારતના મિરાજ 2000 ફાઈટર જેટ એ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને બોમ્બ મારીને ઉડાવી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ભારત હુમલો કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન ઈચ્છા હોવા છતાં તે ભારતના જેટુ…
ઈન્ડિયન એરફોર્સે મંગળવાર ને વધુ મંગલમય બનાવી દીધો છે, પાકિસ્તાનમાં JeM ના સૌથી મોટા કેમ્પને તબાહ કરી નાખ્યો છે. આ હુમલામાં આશરે 200-300 જેટલા આતંકીઓ ને મારી નખાયા છે. વિદેશ…
પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ દુઃખી તો થયો હતો પરંતુ સાથે સાથે એટલો જ આક્રોશમાં પણ હતો. અને આ બધાનો આક્રોશ જોઈને લગભગ એક જ દિવસમાં પ્રધાનમંત્રી મોદીએ પણ…
ભારતે હંમેશા પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખ્યા છે. પરંતુ દુશ્મન દેશમાંથી સતત આતંકી ગતિવિધિઓ ચાલુ રહેતો ભારત ચુપ બેસે એમાનુ નથી. પુલવામા હુમલા થયા પછી પરિસ્થિતિઓ એ હદે…
૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા…
ગયા ગુરુવારે 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી આખો દેશ શોક તો મનાવી રહ્યો હતો પરંતુ આખો દેશ દુશ્મન દેશ સામે આક્રોશ…
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભરી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, અને એ પણ સામાન્ય નહિ પરંતુ ૨૦૦ ટકા…
પુલવામામાં થયેલા હુમલા પછી દેશભરમાં દુઃખની સાથે આક્રોશ નો માહોલ યથાવત છે. અને આની અસર બંને દેશના વ્યવસાયિક સંબંધોને પણ દેખાઈ છે. જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી આયાત મા custom duty…
પુલવમામાં થયેલ હુમલા પછી આખો દેશ દુઃખ અને આક્રોશમાં છે, આ હુમલાના માસ્ટરમાઈન્ડ ને પણ ઠાર મરાયો છે, આ સમાચાર મળતા જ લોકોને લાગ્યું હતું કે બદલા નો સમય શરુ…
૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા પછી દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે દરેક લોકોનો દુશ્મન પ્રત્યેનો આક્રોશ પણ વધતો જાય છે. અને આ હુમલાના એક દિવસ પછી…