Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

ગઈકાલે થયેલા હુમલામાં આપણા 40થી પણ વધુ જવાન શહીદ થયા છે, ત્યારે દેશના દરેક લોકોમાં આક્રોશ અને દુઃખ બંને છે. અને દરેકને હવે બદલાની ભાવના છે. એવામાં સીઆરપીએફના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પુલવામાં હુમલામાં થયેલા આપણા શહીદોને સલામ છે અને શહીદ ભાઈઓ ના પરિવાર ની સાથે ઊભા છીએ. અને આ જધન્ય હુમલા…

પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર

પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર

ગઈકાલે જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં થયેલા હુમલા પછી દેશના લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. સાથે સાથે દરેક લોકોમાં રોષ અને આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયા છે. અને દરેક લોકો બદલાની માંગ કરી રહ્યા છે. એવામાં સરકાર પણ તાત્કાલિક બેઠકો બોલાવી ને એક્શન લઈ રહી છે. આથી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમ એફ એન એટલે કે…

પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

ગઈકાલે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના દરેક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સામાન્ય માણસથી લઈને રાજનૈતિક હસ્તીઓ, સ્પોર્ટ્સ હસ્તીઓ, બોલીવુડ દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલમાં જ આવેલી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહનું પાત્ર ભજવનારા અનુપમ ખેર આ ઘટનાને લઇને વિડીયો ટ્વીટ કર્યો…

પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલા હુમલાને લઈને આખા દેશમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. ત્યારે આની વચ્ચે પ્રધાનમંત્રીએ એલાન કર્યું હતું કે તેઓએ સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપી દીધી છે. પ્રધાનમંત્રીએ જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ત્યાર પછી દુશ્મન દેશ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને દેશને વિશ્વાસ આપ્યો હતો કે આ ની પાછળ રહેલા જવાબદાર લોકોને…

PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન કે જેને વંદે ભારત એક્સપ્રેસ ના નામથી જાણવામાં આવે છે તેનું ઉદઘાટન કર્યું છે. આ મોકે પ્રધાનમંત્રી એ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલાને લઈને દુશ્મન દેશ ને મજબૂત સંદેશો આપતા કહ્યું હતું કે આતંકના જવાબદાર લોકોએ આની કિંમત ચૂકવવી પડશે. ગઈકાલે ગુરૂવારે થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને પ્રધાનમંત્રીએ…

Breaking: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, 42 જવાનો શહીદ…

Breaking: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, 42 જવાનો શહીદ…

મીડિયા ખબરો અનુસાર લગભગ 2500 જેટલા સીઆરપીએફ જવાનોનો કાફલો ગાડીઓમાં રજા પૂરી થયા પછી ડ્યુટી માં જઈ રહ્યો હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પુલવમામાં તેમના ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેમાં અંદાજે ૪૨ જેટલા જવાનો શહીદ થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં આતંકીઓએ સુરક્ષા બળોને નિશાનો બનાવ્યો હતો. એવું પણ મનાય રહ્યું છે કે એક…

મજુર ની દીકરી ની વિદાય થઈ હેલિકોપ્ટરમાં, જતાં જતાં કહી દીધી એવી વાત કે દરેક લોકો થઈ ગયા ભાવુક

મજુર ની દીકરી ની વિદાય થઈ હેલિકોપ્ટરમાં, જતાં જતાં કહી દીધી એવી વાત કે દરેક લોકો થઈ ગયા ભાવુક

ભારતમાં હમણાં એક એવા ગરીબ પરિવારની દીકરી ના લગ્ન થયા જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, પરંતુ એવું તે શું કારણ હતું કે આ લગ્નની ચર્ચા બધે જ થઈ રહી છે. ચાલો જાણીએ અમુક મીડિયા રિપોર્ટ અનુસાર વરરાજાએ છોકરી પાસેથી એક રૂપિયો શુકન તરીકે લઈને તેની સાથે લગ્ન કર્યા. હવે ભારત દેશની વાત કરીએ…

ખાણમાં ખોદકામ કરતા હતા મજૂર, રાતોરાત બદલ્યો નસીબ અને પછી…

ખાણમાં ખોદકામ કરતા હતા મજૂર, રાતોરાત બદલ્યો નસીબ અને પછી…

મધ્ય પ્રદેશમાં એક ગામડામાં જેનું નામ પન્ના છે ત્યાં બે મજૂર ના નસીબ રાતોરાત બદલી ગયા છે. જાણો શું છે આખો મામલો હકીકતમાં બે મજૂર હીરાની ખાણ માં ખોદકામ કરી રહ્યા હતા અને બે મહિના પહેલા તેને એક હીરો મળ્યો હતો. જેની હમણાં તેને નીલામી કરી. પરંતુ નિલામીમાં તેને અધધધ રૂપિયા મળ્યા. હકીકતમાં આ બે…

Facebook અને WhatsApp ના યુઝરો ને આવતા વર્ષે મળી શકે છે આ ગિફ્ટ
|

Facebook અને WhatsApp ના યુઝરો ને આવતા વર્ષે મળી શકે છે આ ગિફ્ટ

Facebook અને WhatsApp આ બંને સોશિયલ મીડિયાના giant છે એ વાતમાં શંકાને સ્થાન નથી. કારણ કે તેના વપરાશકર્તાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ બંને હવે એક જ કંપની છે એટલે કે વોટ્સએપ ને પણ ફેસબુક એ ખરીદી લીધું હતું. પરંતુ જણાવી દઈએ કે ફેસબુક ઘણા વર્ષોથી પોતાના પેમેન્ટ સિસ્ટમ માટે કામ કરી…

31 ડિસેમ્બર પછી આવા ફોન પર  થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

31 ડિસેમ્બર પછી આવા ફોન પર થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

પાછલા થોડા વર્ષોમાં વોટ્સએપ એટલું બધું લોકપ્રિય થયું છે કે આજકાલ માણસો ઘણી વખત તેના વ્યસનમાં પણ પડી જતા હોય છે, અને સાથે સાથે વોટ્સએપ એટલું જ ફાયદાકારક પણ સાબિત થયું છે. કારણ કે આપણા દૂર રહેતા સગા વાહલા ઓ સાથે માત્ર આંગળીના ટેરવે વાતો થઇ શકે છે અને એ પણ મફત. આથી પાછલા કેટલાક…