શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન

શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ ના ઘરે પહોંચ્યા હતા. ત્યા તેઓએ મેજર ના પિતા ને દિલાસો આપ્યો હતો. મુલાકાત પછી આનંદ સિંહ એ કહ્યું હતું કે ભારતે જે મિસાઈલ બનાવી છે, તે કયા દિવસે કામ આવશે. અત્યારે સમય આવી ગયો છે કે આ મિસાઇલોને પાકિસ્તાન નાખીને તેઓ…

જમ્મુ-કાશ્મીરમાં થયેલા IED વિસ્ફોટમાં ઉત્તરાખંડના મેજર શહીદ, ૧૮ દિવસ પછી થવાના હતા લગ્ન…

જમ્મુ-કાશ્મીરમાં થયેલા IED વિસ્ફોટમાં ઉત્તરાખંડના મેજર શહીદ, ૧૮ દિવસ પછી થવાના હતા લગ્ન…

ગુરુવારે પુલવામામાં થયેલા હુમલામાં 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. અને આખો દેશ આ દુઃખ હજી ભૂલી શકી નથી, અને ભુલવા માંગતો પણ નથી. તેમજ લોકોમાં અત્યારે બદલાની ભાવના આક્રોશથી વધી રહી છે. એવામાં ઉતરાખંડ ના રહેવાસી મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ રાજૌરી ના નૌસેરા સેકટરમાં…

વડોદરાના આ કપલે પોતાના લગ્નના વરઘોડામાં આપી શહીદો ને શ્રદ્ધાંજલિ

વડોદરાના આ કપલે પોતાના લગ્નના વરઘોડામાં આપી શહીદો ને શ્રદ્ધાંજલિ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના આપી છે. દરેક લોકો ના મનમાં અત્યારે આક્રોશ અને દુઃખ બંને છે, શહીદો અને તેના પરિવારો પ્રત્યે દુઃખ છે તો આતંકીઓ અને તેના આકાઓ સામે…

પુલવામા હુમલો: મોદી સરકારનું વધુ એક કડક પગલું, કાશ્મીરી અલગાવવાદીઓ પાસેથી સુરક્ષા છીનવી લેવામાં આવી

પુલવામા હુમલો: મોદી સરકારનું વધુ એક કડક પગલું, કાશ્મીરી અલગાવવાદીઓ પાસેથી સુરક્ષા છીનવી લેવામાં આવી

જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલા પછી એક પછી એક સરકાર મોટા પગલાં ભરી રહી છે. આતંકીઓની ચેતવણી પણ આપી દીધી છે, કે સેના નક્કી કરે ત્યારે સેના નક્કી કરે એ સમયે બદલો લેવાશે. એટલું જ નહીં પાકિસ્તાનથી આયાત કરાતી વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 200 ટકા કરી દેવામાં આવી છે. આ પણ એક મોટું પગલું…

પુલવામા હુમલો: આ રીતે કરી શકો છો શહીદ થયેલા જવાનો ને મદદ, જાણો

પુલવામા હુમલો: આ રીતે કરી શકો છો શહીદ થયેલા જવાનો ને મદદ, જાણો

ગુરૂવારે થયેલા હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે ઘણા લોકો આગળ આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન એ પણ આ પરિવારો ના બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળી છે. તેમજ તેઓને નોકરી રોજગારીની પણ જવાબદારી સંભાળી છે. આ એક સરકારી વેબસાઈટ છે જે મિનિસ્ટરી ઓફ હોમ અફેર્સ સંભાળે છે. જે શહીદો ના પરિવારને…

પુલવામામાં શહીદ જવાનોના બાળકો ના ભણતર, નોકરી અને ઘરખર્ચ ઉપાડશે મુકેશ અંબાણી

પુલવામામાં શહીદ જવાનોના બાળકો ના ભણતર, નોકરી અને ઘરખર્ચ ઉપાડશે મુકેશ અંબાણી

ગુરૂવારે થયેલા હુમલામાં આપણા CRPFના 40 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી આખા દેશમાં દુઃખ પણ છવાયું હતું અને લોકોમાં આક્રોશ પણ ઉત્પન્ન થયો છે. સોશિયલ મીડિયામાં લગભગ દરેક લોકો હવે આ હુમલાના બદલાની માંગ કરી રહ્યા છે. એવામાં સારા સમાચાર એ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન એ પુલવામામાં શહીદ થયેલા CRPF ના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા…

ત્રણ વર્ષની માસુમ દિકરી હજુ પિતા ને સરખી ઓળખી પણ ના હતી ને ત્યાં તો…

ત્રણ વર્ષની માસુમ દિકરી હજુ પિતા ને સરખી ઓળખી પણ ના હતી ને ત્યાં તો…

પુલવમામાં થયેલા આતંકી હુમલા પછી લોકોનો રોષ ઉભરાઈ રહ્યો છે. 40 શહીદ જવાનોનો પરિવાર શોક માં છે કારણકે કોઈએ પોતાનો દીકરો તો કોઈએ પતિ, કોઈએ ભાઈ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. પુલવામામાં શહીદ થયેલા દેવરીયા ના CRPF જવાન વિજય કુમાર મૌર્યની સાથે તેના કેટલાક સંબંધો પણ શહીદ થઈ ગયા. ઘણા સપનાઓએ પણ તેની સાથે જ…

પાકિસ્તાનની તરફેણમાં બયાન સિદ્ધુને પડી ગયું ભારી, કપિલના શો માંથી હકાલપટ્ટી

પાકિસ્તાનની તરફેણમાં બયાન સિદ્ધુને પડી ગયું ભારી, કપિલના શો માંથી હકાલપટ્ટી

ગુરુવારે થયેલ પુલવામા આતંકી હુમલા પછી નવજોતસિંહ સિધ્ધુએ વિવાદિત બયાન આપ્યું હતું જે પાકિસ્તાનને બચાવવાની કોશિશ હોય તેવું લાગી રહ્યું હતું. તેને બયાનમાં કહ્યું હતું કે કોઈપણ દેશને ટેરરિસ્ટ ની આ ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. અને તેણે જણાવ્યું હતું કે આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. અને એમ પણ કહ્યું હતું કે દરેક સંસ્થા,…

PulwamaAttack: સિધુ પાછા વિવાદમાં, પાકિસ્તાનની તરફદારી કરી એટલે લોકો તેની ઉપર ભડક્યા

PulwamaAttack: સિધુ પાછા વિવાદમાં, પાકિસ્તાનની તરફદારી કરી એટલે લોકો તેની ઉપર ભડક્યા

પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ એક સાથે તેનો શોક મનાવી રહ્યો છે. તેમજ દરેક લોકોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી છે. આ હુમલા થયા પછી સરકારના નેતાઓ કહો કે વિપક્ષના નેતાઓ દરેક ના બયાન માં એક વાત કોમન છે કે પાકિસ્તાન ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં વિપક્ષ પણ કહી ચૂકયો છે કે આ…

ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

ગઈકાલે થયેલા પુલવામાઆતંકી હુમલામાં CRPF ના 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. એમાં બિહારના ભાગલપુર ના રતન કુમાર ઠાકુર પણ શહીદ થઈ ચૂક્યા છે. તેની ગર્ભવતી પત્ની રાજ નંદિની દેવી ને અફસોસ રહી ગયો કે તે તેના પતિ સાથે જી ભરીને વાત પણ કરી શકી ન હતી. અને તેના પતિ તેના પરિવારને છોડીને…