|

સફળતા કોને મળે છે? આ વાત સમજાવતી એક સત્યઘટના, અચુક વાંચજો અને આગળ વંચાવજો!

આમ પેન ની દુકાનમાં સામાન્ય કામગીરી કરતા કરતા પણ રીપેરીંગ જેવા સાધારણ કામ ને રસપૂર્વક અંજામ આપનાર જ્યોર્જ એસ. જગતની પ્રખ્યાત Parker પેન કંપનીના સ્થાપક બન્યો.

ટૂંકમાં, જે માણસ પોતાના કામ તરફ અણગમો દાખવે છે. એ કામના બોજ હેઠળ દબાઇ ને હાંસિયામાં ધકેલાઈ જાય છે. જ્યારે કામને ચાહનાર માણસ સિદ્ધિના શિખરે પહોંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સફળતા એને મળે છે, જે બીજા કરતાં એક ડગલું આગળ વધે છે.

ઘણી વખત આપણી આજુબાજુ એવા લોકો હોય છે જે ખુબ સફળ હોય છે, પરંતુ તેની પાછળ નું રહસ્ય જાણવાની કોશિષ કરજો, કારણ કે બની શકે કે તમને વધુ એક પ્રેરણાદાયક કિસ્સો સાંભળવા મળી જાય!

એવી જ રીતે એક મેસેજ વોટ્સએપ માં એમ પણ આવેલ કે તમે સફળ ન થાઓ ત્યાં સુધી દુનિયાને તમારી સ્ટ્રગલ માં કોઈ રસ હોતો નથી, આ વાત સાચી કે કેમ? તમે જ કમેન્ટ માં જણાવજો 😉

આવી બીજી પ્રેરણાદાયક સ્ટોરી વાંચવા આપણું પેજ લાઈક કરી નાખજો, અને તમારા મિત્રો સાથે શેર કરજો તેમજ દરેક ગ્રુપ માં મોકલજો!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts