જલ્દી પાતળા થવું હોય તો આ છે પેટ ની ચરબી ઓગાળવા ની આયુર્વેદિક દવા

આ ચૂર્ણને સરળતાથી ઉપયોગ કરી શકાય તે રીતે લેવાનું છે, પરંતુ ધ્યાન રાખવું કે પહેલા નવશેકું પાણી લઈ લેવું. આ સિવાય આ ચૂર્ણનો ઉપયોગ કરો ત્યારે દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી અવશ્ય પીવું જોઈએ. એક ચમચી ચૂર્ણ ને નવશેકા પાણીમાં નાસ્તા કરતા પહેલા લઈ શકાય છે. નિયમિત પણે ઉપયોગ કરવાથી તમને પણ પેટની ચરબી ઘટતી હોય તેવું મહેસૂસ થશે. અને આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી થોડા જ અઠવાડિયામાં તમને ફરક જણાશે.

અને તમારે રીઝલ્ટ જલ્દી મેળવવું હોય તો, દિવસમાં બે વાર પણ લઈ શકાય છે એક ચમચી સવારે નાસ્તા પહેલા અને એક ચમચી રાત્રે જમતાં પહેલાં લઈ શકાય છે. પરંતુ પૂર્ણ લેતી વખતે ધ્યાન રાખવું કે અળસી ખાવામાં ગરમ હોવાથી તમારે ખોરાકમાં ઠંડી ચીજોનું સેવન કરવું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts