ભારત નો બોમ્બમારો ખાલી જોતું રહી ગયું પાકિસ્તાનનું ફાઈટર જેટ F-16

જણાવી દઈએ કે આ સિવાય પણ F-16 મા ઘણી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે જે અત્યાધુનિક છે. અને આમાં ફ્લાઇટ દરમિયાન પણ ઈંધણ ભરી શકાય છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન ઉપર ભારતની કાર્યવાહીમાં ભારતના ફાઈટર જેટ મિરાજ 2000 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઉપર 1000 કિલો ના બોમ્બ છોડવામાં આવ્યા હતા.

Image for Representation Only

અને આ ઘટનાને લઈને પાકિસ્તાનના સેનાના પ્રવક્તા એ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખા નું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન વાયુસેનાએ તુરંત કાર્યવાહી કરી હતી. અને ભારતીય વિમાન પાછા થઈ ચૂક્યા છે.

જોકે સોશિયલ મીડિયામાં તેના આ બયાન નો લોકો મજાક ઉડાવી રહ્યા છે. તેમજ આ સિવાય પણ ભારતે ઘણી એવી તૈયારીઓ કરી નાખી છે જેમાં પરિસ્થિતિ વણસે તો ભારત હંમેશ માટે તૈયાર રહે છે.

અમુક રિપોર્ટ્સ અનુસાર ભારતીય જેટ નો સામનો કરવા પાકિસ્તાનના ફાઈટર જેટ F-16 ઉડ્યા હતા, પરંતુ ભારતીય જેટ ની સંખ્યા જોઈને તેઓ પાછા ફરી ગયા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts