પુલવામા હુમલાનો લેવાયો બદલો: એન્કાઉન્ટરમાં ઠાર મરાયો માસ્ટર માઇન્ડ

શહીદ થયેલ મેજર સહીત 4 જવાનો

અને જે બે આતંકીઓને ઠાર મરાયા તેમાં એક ત્યાંનો સ્થાનિક આતંકી હતો જ્યારે બીજો આતંકી ગાજી ત્રાસવાદી સંગઠન કમાન્ડર હતો. પુલવામામાં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ આ ગાજી હતો તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ દુઃખને અફસોસની વાત એ છે કે આતંકીઓ સામે થયેલા ફાયરિંગમાં રાષ્ટ્રીય રાઈફલ્સના એક મેજર સહિત કુલ ચાર જવાનો શહીદ થયા હતા.

આ એન્કાઉન્ટર પછી બંને આતંકીઓનાં શબ સુરક્ષાબળોએ કબજે કર્યા છે, જોકે હજી તેની ઓળખાણ ની પુષ્ટિ કરાઇ નથી. પરંતુ પીટીઆઇ એ રક્ષા મંત્રાલયના Spokesperson દ્વારા જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓનો ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સંબંધ છે. આ બંનેની ઓળખાણ હજુ તપાસી રહ્યા છે.

Cover Image Source: Twitter/Ndtv

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts