આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

આ વાંચીને તમે ઈયળ ને પણ ગુરુ કહેશો, કારણ કે એ પણ ઘણું શીખવાડે છે!

ધ્યેય વગરનો માણસ કેપ્ટન વગરના જહાજ જેવો હોય છે. કેપ્ટન વગરનું જહાજ યોગ્ય દિશામાં ચાલવાને બદલે ગમે ત્યાં ફંગોળાઈ જશે અને છેવટે ડૂબી જશે. એવી જ રીતે ધ્યેય એટલે કે ગોલ વીનાના માણસ ના જીવનમાં પણ હતાશા અને નાઉમેદી વ્યાપી જાય છે. ફ્રાન્સના પ્રકૃતિવિદ જ્હોન હેનરી ફેબરે ઈયળો ઉપર એક પ્રયોગ કર્યો. આ ઇયળો ગાડરિયા…

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

એક ગામડું હતું. જેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હશે એ ગામડામાં એક સાધુ પણ રહેતા હતા આ સાધુ મોટાભાગે તપસ્યામાં જ બેસી રહેતા. પરંતુ ક્યારેક ક્યારેક તો તપસ્યા માંથી ઊઠીને નાચવા લાગતા હતા. અને લોકોની એવી માન્યતા હતી કે જ્યારે પણ સાધુ નાચવા લાગે ત્યારે વરસાદ આવે અને બનતું પણ એવું જ જ્યારે સાધુ…

ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી. જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ. આ બાબતને સચોટ રીતે રજૂ કરતી ઓશોએ એક જગ્યાએ ટાંકેલી ઝેન કથા આપણે વાંચીએ… બે ઝેન ગુરુ હતા, બંને એકબીજાના હરીફ…

સફળતા કોને મળે છે? આ વાત સમજાવતી એક સત્યઘટના, અચુક વાંચજો અને આગળ વંચાવજો!
|

સફળતા કોને મળે છે? આ વાત સમજાવતી એક સત્યઘટના, અચુક વાંચજો અને આગળ વંચાવજો!

સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી. સફળતા તો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી છે. નવી નવી ફાઉન્ટન પેન ચલણમાં આવી ત્યારે જ્યોર્જ પાર્કર નામના એક યુવાનને પેન ની એક દુકાનમાં કારકુન તરીકે નોકરી મળી. પેન ની હજુ તો શરૂઆત હતી એટલે વારંવાર બગડી જતી અને લોકો…

જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો

જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો

એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ જ લાગ્યું કે હમણાં શિક્ષક પૂછશે કે ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે? પરંતુ શિક્ષકે આ ની જગ્યા પર પૂછ્યું કે મેં જે…

ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય? . . હા તમે વિચાર્યું એ સાચું હતું, પાણી ઉકળે જ નહીં. જો પાણીને ઉકાળવાનો હેતુ હોય તો એને 100 ડિગ્રી તાપમાન સુધી તો ગરમ કરવું જ…

મરતા-મરતા પિતાએ આપી એવી સલાહ કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

મરતા-મરતા પિતાએ આપી એવી સલાહ કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

એક ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું. તેમાં કુટુંબના વડીલ બીમાર પડ્યા. આથી તેને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે ત્યારે મને આ ફાટેલું મોજુ(સોક્સ) પહેરાવીને રાખજે. અને આ ઇચ્છા મારી પૂરી કરજે. અને થોડા સમયમાં પિતાજી નું મૃત્યુ…

એક નર્સ થી થઈ ભૂલ?, ડોક્ટરે કહી દીધુ એવું કે…
|

એક નર્સ થી થઈ ભૂલ?, ડોક્ટરે કહી દીધુ એવું કે…

ઘણીવાર આપણી વાત સાચી હોવા છતાં આપણે સંકોચ અનુભવી એ છીએ અથવા કોઈના દબાણ હેઠળ એ વાતને રજૂ કરવાનું માંડી વાળીએ છીએ. જ્યારે પોતાની વાત પર અડગ રહેનાર વ્યક્તિ પોતાના અંતરના અવાજને ક્યારેય પણ વિવેક પૂર્વક રજુ કરવા માટે ખચકાટ અનુભવે નહીં. આ કિસ્સો વાંચશો એટલે તમને ઘણી પ્રેરણા મળશે. એક જાણીતી હોસ્પિટલમાં ટ્રેનિંગ લઈ…

તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો

તમારા વિરોધીઓથી અલગ કેવી રીતે બનવું? 40 સેકન્ડની આ વાત વાંચજો

અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ માન મળવા લાગ્યું. આ બધું તેના વિરોધીઓ થી જોવાતું નહોતું અને ઈર્ષાના માર્યા તેઓ કહેતા હતા કે કોલમ્બસે થોડી નવી જમીન શોધી લીધી, એમાં ક્યાં…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું. ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી…