સ્ત્રીઓના વાળ સાથે જોડાયેલી આ 5 વાતો જાણીને તમે પણ ચોંકી જશો

આ સિવાય પૂનમની રાત્રે બારી પાસે ઉભા રહીને સ્ત્રીઓએ વાળ ન ઓળવા જોઈએ, તદુપરાંત તેઓએ બારી પાસે ઊભા પણ ન રહેવું જોઈએ એવી પણ અમુક માન્યતાઓમાં જણાવાયું છે.

આ સિવાય અમુક માન્યતાઓ એવી પણ છે કે સંધ્યા ટાણું એટલે કે સન સેટ થયા પછી કોઈપણ સ્ત્રીઓએ વાળ ઓળવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે ભૂત-પ્રેતની આત્માઓ સાંજના સમય પછી શરીરમાં પ્રવેશ કરી શકે છે.

જોકે આજના મોર્ડન જમાનામાં લગભગ બધી માન્યતાઓને આપણે માનતા હોતા નથી, પરંતુ હજુ પણ અમુક એવી માન્યતાઓ છે જેને આપણે માનતા આવ્યા છીએ. અને કદાચ ભવિષ્યમાં પણ માનતા આવીશું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts