એસિડિટી, અપચો, ગેસ નો 1 મિનીટ માં ઈલાજ કરે છે આ અર્ક

ઘણા લોકોને તમે ધ્યાનમાં લીધું હોય તો દૂધ પચવા ની સમસ્યા રહે છે, તેઓને દૂધ પચતું નથી પરંતુ જણાવી દઈએ કે વરિયાળી ખાઈએ તો આવા લોકોને દૂધ પચાવવામાં ઘણી સહાય રહે છે.

આના બધા માટે એક દવા સ્વાદિષ્ટ અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું નામ છે વરિયાળી નો અર્ક. અમુક બજારમાં મળતા વરિયાળીના અર્ક ને પાણી સાથે પાંચ છ ટીપા ભેળવીને પીવાથી શરીરમાં ઘણા ફાયદા મળે છે.

આ સિવાય દૂધમાં ભેળવીને પીવાથી દૂધ પચવાની તકલીફ રહેતી નથી.

જ્યારે એસીડીટી થાય ત્યારે એક ગ્લાસ સામાન્ય તાપમાન ના પાણીમાં ૪-૫ ટીપા મેળવીને એ પાણીને પી જાઓ. આવું કરવાથી એસિડિટી તરત શાંત થાય છે. આ સિવાય આ નુસખો દરરોજ કામ આવી શકે છે. બાળકો ના મગજ પણ તેજ થાય છે. જો તમારે વધુ વખત ઉપયોગ કરવો હોય તો તમે વધારે જથ્થામાં પાણી લઈને એક સાથે પાણી અને અર્ક ભેળવીને રાખી શકો છો. પછી આ ભેળવેલા પાણી નો આખા દિવસમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts