બુધનું થઈ રહ્યું છે રાશિ પરિવર્તન, 2 મહિનામાં આ રાશિઓનું બદલશે ભાગ્ય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રમાં મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ૨૭ ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરીને તુલાથી વૃશ્ચિકમાં જઈ રહ્યા છે. અને વૃશ્ચિક રાશિમાં પહેલાથી જ ગુરુ મોજુદ છે. બુધ ગ્રહ વ્યક્તિમાં…

આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિફળ માં રહેલી બધી રાશિઓ માટે અમુક વસ્તુ અશુભ મનાય છે તો અમુક વસ્તુઓ અશુભ મનાય છે. જેમ કે દરેકમાં રાશિ માટે અલગ અલગ રંગ શુભ માનવામાં આવે…

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું…

પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે આ રાશિના લોકો, જાણો

રાશીઓ વિશેની માન્યતા જોઈએ તો, દરેક વ્યક્તિ ની રાશિ અલગ-અલગ હોય અથવા સરખી હોય તો પણ તેમાં સમાનતા જોવા મળે છે અથવા વિભિન્નતા જોવા મળે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ…

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા…

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી

આવતીકાલથી શુભ પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમારા તરફથી તમને બધાને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ, માતાજીની આરાધના કરવાના આ તહેવારનું અલગ જ મહત્વ છે, આ તહેવાર નું…

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત…

શરીરના આ અંગો ઉપર ગરોળી પડે, ત્યારે પડે છે આવા પ્રભાવ, જાણો

ભારતમાં અમુક વસ્તુઓ તેમજ જીવ જંતુ અથવા જાનવરોને લઈને ઘણી બધી એવી માન્યતાઓ છે કે આ જાનવર સામો મળે તો લાભ થાય છે વગેરે વગેરે. આમ તો જોકે આખી દુનિયામાં…

error: Content is protected !!