ડિસેમ્બરમાં આ દિવસથી થંભી જશે શુભ કાર્યો, જોવી પડશે 30 દિવસની રાહ

અને આ સમયગાળા દરમિયાન કોઇ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ,Yagnopavit, અતિમુલ્ય વસ્તુની ખરીદી વગેરે વર્જિત માનવામાં આવે છે. આના સિવાય પણ ઘણા શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય દર ત્રીસ દિવસે એટલે કે અંદાજે એક મહિના પછી રાશિ પરિવર્તન કરે છે.

બાર મહિનામાં આ 12 વખત રાશિઓ પર વિચરણ કરે છે અને જ્યારે સૂર્ય ધન અને મીન રાશિ પર જાય છે ત્યારે આ સમયગાળાને જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવતો નથી.

આથી જ આ દિવસો દરમિયાન લોકો શુભ કાર્ય તો નથી કરતા પરંતુ સાથે-સાથે ભગવાન ને ખુશ કરવા માટે ઘણા પ્રકારના દાન કરતા હોય છે. અથવા ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ને પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુનું પૂજન તેમજ તેનું વ્રત વગેરે કરવું જોઈએ.

સાથે યથાશક્તિ મુજબ અન્ન, વસ્ત્રો, તાંબાના આભૂષણ, સ્વર્ણ, વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts