જો તમે પણ ROનું પાણી પીતા હોય તો, બધું કામ પડતું મૂકીને પહેલા આ વાંચી લેજો

જો તમે પણ ROનું પાણી પીતા હોય તો, બધું કામ પડતું મૂકીને પહેલા આ વાંચી લેજો

આજકાલ લગભગ દરેક ઘરમાં RO સિસ્ટમ (રિવર્સ ઓસ્મોસિસ) જોવા મળે છે. શુદ્ધ પીવાના પાણીની અમારી ઇચ્છામાં આપણે પાણી શુદ્ધિકરણની આ તકનીક અપનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વચ્છ અને શુદ્ધ હોવા છતાં ROનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની શકે છે. હા, RO પાણી પીવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે…

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

માનવ શરીર માં નાભિ નું અલગ જ મહત્વ છે, એક 62 વર્ષ ના વડીલ ને અચાનક આંખ માં દેખાવાનું ઓછું થઈ ગયું ખાસ કરીને રાત્રે વધારે પડતી તકલીફ પડવા લાગી. ડોક્ટર ને બતાવતા તેને કહ્યું કે આખો તો બરાબર છે પણ આંખ ની અંદર રહેલી નસ સુકાઈ રહી છે જેથી તેમને આ તકલીફ જીવનભર રહેશે….

ગાયત્રી મંત્ર ની તાકાત શું છે? આ સ્ટોરી વાંચો એટલે સમજી જશો

ગાયત્રી મંત્ર ની તાકાત શું છે? આ સ્ટોરી વાંચો એટલે સમજી જશો

બાદશાહ અકબરે એક વખત એક ગરીબ બ્રાહ્મણ ને ભિક્ષાવૃતિ કરતા જોયા ત્યારે બીરબલ ની સામે જોઈ ને કટાક્ષ કરતા બોલ્યા આ તમારા બ્રાહ્મણ છે. જેને તમે બ્રમ્હ દેવતા તરીકે માન સન્માન આપો છો આ તો ભિખારી કહેવાય બાદશાહ ની વાત નો બીરબલે જવાબ આપવાનું ટાળ્યું પરંતુ બાદશાહ જ્યારે મહેલ માં ચાલ્યા ગયા. ત્યારે બીરબલે તે…

લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

શહેર ના ધનાઢ્ય વિસ્તારમાં બે પરિવાર આજુ બાજુ માં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવાર માં સવાર થી જ કજિયા કંકાસ શરુ થઇ જતો અને બીજા પરિવાર માં બધા શાંતિથી અને હળીમળીને રહેતા હતા. એક દિવસ ઝગડા કરવા વાળા પરિવાર ની સ્ત્રી એ તેના પતિ ને કહ્યું કે કોઈ દિવસ…

આ જાણીતા અભિનેતાના નિધનથી બૉલીવુડ શોકમાં, અનુપમ ખેરના હતા પરમ મિત્ર

આ જાણીતા અભિનેતાના નિધનથી બૉલીવુડ શોકમાં, અનુપમ ખેરના હતા પરમ મિત્ર

પ્રસિદ્ધ ભારતીય અભિનેતા દિગ્દર્શક નિર્માતા હાસ્ય કલાકાર અને પટકથા લેખક સતીશ કૌશિકનું 8મી માર્ચ 2023ના રોજ 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મિત્ર અને સાથીદાર અનુપમ ખેરે ઈન્ડિયન એક્સપ્રેસને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી. ગુરુગ્રામ એનસીઆરમાં મિત્રના ઘરે મુલાકાત દરમિયાન કૌશિકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 13મી એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા કૌશિકે થિયેટરમાં…

એક વ્યક્તિએ આર્થિક પરિસ્થિતી સુધારવા ભગવાનની પૂજા કરી, એટલે પછી તેને મંદિરમાંથી મૂર્તિ કાઢીને જે કર્યું…

એક વ્યક્તિએ આર્થિક પરિસ્થિતી સુધારવા ભગવાનની પૂજા કરી, એટલે પછી તેને મંદિરમાંથી મૂર્તિ કાઢીને જે કર્યું…

સતીશ તેની આર્થિક અને પરિવાર ની પરિસ્થિતિ ઉપર ખુબ જ દુઃખી હતો. આવી પરિસ્થિતિ માં તેના એક મિત્ર એ સલાહ આપી કે તું ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા ચાલુ કરી દે. અને બીજા દિવસે સતીશ એક શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ લાવ્યો. અને તેની પૂજા ચાલુ કરી દીધી. તે રોજ સવારે પૂજા કરી અને પછી…

જો તમે ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો ડાયટિંગમાં આ 4 ભૂલો ન કરો, હમણાં જ જાણો
|

જો તમે ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો ડાયટિંગમાં આ 4 ભૂલો ન કરો, હમણાં જ જાણો

પરેજી પાળવી એ એક પડકારજનક અને નિરાશાજનક પ્રક્રિયા હોઈ શકે છે, ખાસ કરીને જો તમે જોઈતા પરિણામો મળી રહ્યાં નથી. ધૈર્ય રાખવું અને તમારા આહાર સાથે સુસંગત રહેવું મહત્વપૂર્ણ છે. તો સાથે સાથે કેટલીક સામાન્ય ભૂલો છે જે લોકો કરે છે જે તેમની પ્રગતિને અવરોધે છે. પરેજી પાળતી વખતે ટાળવા માટે અહીં કેટલીક ભૂલો છે:…

કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ

કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર કેવી રીતે પ્રદર્શન કરી રહી છે તે લગભગ દરેક લોકો જાણતા હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ અત્યાર સુધીમાં 160 કરોડની કમાણી કરી ચૂકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે પરંતુ ફિલ્મના રિવ્યુ મિશ્ર જોવા મળ્યા છે,…

જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

આપણે બધા લોકો જાણીએ છીએ કે કોઈપણ કાર્યની સફળતા તેની શરૂઆત ઉપર જ નિર્ભર રહે છે. જો શરૂઆત સારી થાય તો તે કાર્ય નો અંત પણ સારું હોય છે એટલા માટે જ કદાચ કહેવામાં આવતું હશે કે દિવસ ની શરૂઆતમાં સારા કાર્યો કરવા જોઈએ. ઘણી વખત આપણે બધાને એક વિચાર આવે છે કે સવારે જાગીને…

પતિને કહ્યું તમે મને ઘણા સમયથી બહાર ડિનર માટે નથી લઈ ગયા તો આજે જઈએ, પરંતુ જમવા ગયા તો એવું થયું કે…

પતિને કહ્યું તમે મને ઘણા સમયથી બહાર ડિનર માટે નથી લઈ ગયા તો આજે જઈએ, પરંતુ જમવા ગયા તો એવું થયું કે…

એક રમૂજભર્યો મેસેજ હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે, વાંચીને તમે પણ હસી પડશો… પોતાના શિક્ષક પતિથી નારાજ થઈને પત્નીએ કહ્યું તમે તો મને બહાર જ લઈ નથી જતા અને બહાર જમાડતા પણ નથી આજે તો રાતના આપણે બહાર જમવા જવું છે. શિક્ષક પતિ એ કહ્યું ભલે કાંઈ વાંધો નહીં તારી વાત પણ સાચી છે…