પતિ રાત્રે જાગ્યો ત્યારે પત્ની ગેલેરીમાં બેઠી બેઠી રડી રહી હતી, પતિએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

મથુરાની હવામાં મીઠાઈઓ અને મંત્રોચ્ચાર ની સુગંધ ભળી ગઈ હતી. રાહુલ અને પ્રિયાના લગ્ન માટે રંગબેરંગી ઝંડાઓ લહેરાતા હતા. દિલ્હીની આધુનિક મહિલા પ્રિયા, આ પરંપરાગત વાતાવરણ જોઈને ચોંકી ગઈ હતી….

એરપોર્ટ પર બધાની સામે એક વ્યક્તિ બેહોશ થઈ ગયો, પછી એવું થયું કે આખું એરપોર્ટ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું!

નોંધ: આ એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે, જેને કાલ્પનિક રૂપે લખવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર ધમાલ ચરમસીમાએ હતી. મુસાફરોના હસતા ચહેરા, મળવાનો આનંદ અને વિદાયનું દુ:ખ હવામાં…

પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પત્નીને આગળ ભણાવી, પછી પત્નીએ જે કર્યું તે જાણી…

એ ખૂબ જ નાનું ગામડું હતું,. વાત વર્ષો પહેલાંની છે આજથી લગભગ 15 વર્ષ પહેલા એ નાના ગામડામાં એક ભાઈ રહેતા હતા જેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.. પોતાનું…

જો તમે પણ ROનું પાણી પીતા હોય તો, બધું કામ પડતું મૂકીને પહેલા આ વાંચી લેજો

આજકાલ લગભગ દરેક ઘરમાં RO સિસ્ટમ (રિવર્સ ઓસ્મોસિસ) જોવા મળે છે. શુદ્ધ પીવાના પાણીની અમારી ઇચ્છામાં આપણે પાણી શુદ્ધિકરણની આ તકનીક અપનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વચ્છ…

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

માનવ શરીર માં નાભિ નું અલગ જ મહત્વ છે, એક 62 વર્ષ ના વડીલ ને અચાનક આંખ માં દેખાવાનું ઓછું થઈ ગયું ખાસ કરીને રાત્રે વધારે પડતી તકલીફ પડવા લાગી….

ગાયત્રી મંત્ર ની તાકાત શું છે? આ સ્ટોરી વાંચો એટલે સમજી જશો

બાદશાહ અકબરે એક વખત એક ગરીબ બ્રાહ્મણ ને ભિક્ષાવૃતિ કરતા જોયા ત્યારે બીરબલ ની સામે જોઈ ને કટાક્ષ કરતા બોલ્યા આ તમારા બ્રાહ્મણ છે. જેને તમે બ્રમ્હ દેવતા તરીકે માન…

લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

શહેર ના ધનાઢ્ય વિસ્તારમાં બે પરિવાર આજુ બાજુ માં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવાર માં સવાર થી જ કજિયા કંકાસ શરુ થઇ જતો અને…

આ જાણીતા અભિનેતાના નિધનથી બૉલીવુડ શોકમાં, અનુપમ ખેરના હતા પરમ મિત્ર

પ્રસિદ્ધ ભારતીય અભિનેતા દિગ્દર્શક નિર્માતા હાસ્ય કલાકાર અને પટકથા લેખક સતીશ કૌશિકનું 8મી માર્ચ 2023ના રોજ 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મિત્ર અને સાથીદાર અનુપમ ખેરે ઈન્ડિયન એક્સપ્રેસને તેમના…

એક વ્યક્તિએ આર્થિક પરિસ્થિતી સુધારવા ભગવાનની પૂજા કરી, એટલે પછી તેને મંદિરમાંથી મૂર્તિ કાઢીને જે કર્યું…

સતીશ તેની આર્થિક અને પરિવાર ની પરિસ્થિતિ ઉપર ખુબ જ દુઃખી હતો. આવી પરિસ્થિતિ માં તેના એક મિત્ર એ સલાહ આપી કે તું ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા ચાલુ કરી…

જો તમે ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો ડાયટિંગમાં આ 4 ભૂલો ન કરો, હમણાં જ જાણો

પરેજી પાળવી એ એક પડકારજનક અને નિરાશાજનક પ્રક્રિયા હોઈ શકે છે, ખાસ કરીને જો તમે જોઈતા પરિણામો મળી રહ્યાં નથી. ધૈર્ય રાખવું અને તમારા આહાર સાથે સુસંગત રહેવું મહત્વપૂર્ણ છે….

error: Content is protected !!