સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે આર્મી જવાનની આ મનમોહક તસવીર, લોકોએ કહ્યું ગર્વ છે અમને ઇન્ડિયન આર્મી ઉપર

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે આર્મી જવાનની આ મનમોહક તસવીર, લોકોએ કહ્યું ગર્વ છે અમને ઇન્ડિયન આર્મી ઉપર

સોશિયલ મીડિયા ઉપર કોઈપણ સમયે કોઈપણ તસવીર અથવા વીડિયો વાયરલ થઇ જતા હોય છે અને વાયરલ થવાને કારણે તે ઘણા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ આવી એક તસવીર વાયરલ થઈ છે જેનું કારણ ખરેખર ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક હૃદયદ્રાવક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભારતીય સેનાના જવાનની…

શું તમે પણ બ્રશ કર્યા પહેલા પાણી પી રહ્યા છો તો આ અચૂક વાંચી લો, ખુબ જ અગત્યની માહિતી છે

શું તમે પણ બ્રશ કર્યા પહેલા પાણી પી રહ્યા છો તો આ અચૂક વાંચી લો, ખુબ જ અગત્યની માહિતી છે

આપણે આપણા ઘરના વડીલો પાસેથી તો સાંભળતા હોઈએ છીએ કે સવારે ખાલી પેટ એટલે કે નરણા કોઠે પાણી પીવાથી શરીરમાં રહેલા દરેક ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. તેમજ હાઇડ્રેટ રહેવા માટે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે આ વાત બધા લોકો જાણતા જ હોય છે. જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવાથી પેટ અને ત્વચાની સમસ્યા…

ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

કોઈપણ ગ્રહની રાશિમાં ફેરફાર અથવા ગ્રહોની સ્થિતિમાં થોડો પણ ફેરફાર વ્યક્તિની કુંડળીને અસર કરે છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ એમ બંને પરિણામ લાવી શકે છે. ગ્રહોના આ પરિવર્તનમાં ખાસ કરીને સૂર્ય નું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 15 માર્ચ ના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ…

રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

મેષ – તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. માનસિક સ્ટ્રેસ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં સુધારો જણાય. વેપારમાં સુધારો થશે. પ્રશાસન તરફથી મદદ મળશે. પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહી શકે છે. ખર્ચા પર કાબૂ રાખવો અને આવકમાં મુશ્કેલી પણ આવી શકે છે. વૃષભ- શૈક્ષણિક કાર્યમાં માન-સન્માન મળી શકે છે….

આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરા ત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે તેમની માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી હતી. એટલું જ નહીં પરંતુ આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પણ પ્રગટ થયા હતા. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવના પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે. પંચાક્ષર મંત્ર નો મહિમા ભક્તોમાં ખૂબ…

આજે શનિવારે બજરંગ બલીની કૃપાથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓનું નસીબ, જાણો તમારી રાશિ

આજે શનિવારે બજરંગ બલીની કૃપાથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓનું નસીબ, જાણો તમારી રાશિ

મેષ – માનસિક અશાંતિ જણાય. પરિવારજનોના સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. વેપારમાં તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આત્મવિશ્વાસ વધારેલો રાખવો. ધાર્મિક કાર્યો તરફ આગળ વધી શકો છો, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. વૃષભ- તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા અને માનસન્માન મળશે. વેપાર-ધંધામાં મુશ્કેલીઓ આવી શકે છે. સાવધાન રહો. ભેટ…

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…
|

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના…

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ
|

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી છે અને આ વર્ષે તે 1 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા તમામ ધાર્મિક પરંપરાઓ સાથે કરવામાં આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ મંદિરોમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. આ દિવસે મહાદેવજી ના ભક્તો ઉપવાસ કરે છે અને મહાશિવરાત્રી વ્રત કથાનું પણ પઠન કરવામાં આવે…

ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

આપણે લગભગ બધા લોકો નાનપણથી જ આપણા ધર્મ અનુસાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ, અને લગભગ દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા મંદિર પણ હોય છે. જણાવી દઈએ કે પૂજા પાઠ કરવા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સુખ,શાંતિ અને સફળતા…

શિલ્પા શેટ્ટીના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહ્યું, શોકમાં ગરકાવ થયો આખો કુન્દ્રા પરિવાર

શિલ્પા શેટ્ટીના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહ્યું, શોકમાં ગરકાવ થયો આખો કુન્દ્રા પરિવાર

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ છે. દરમિયાન તાજેતરમાં તેણે એક પોસ્ટ શેર કરી હ હુંતી જે પોસ્ટ એ લોકોને આશ્ચર્ય માં મૂકી દીધા છે. પોસ્ટમાં શિલ્પાના પેટ ડોગ પ્રિન્સેસની બાળપણથી લઈને…