પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

એ વાત તો સાફ છે કે દેશના સામાન્ય માણસ પર જેટલો ગુસ્સો છે, તેનાથી અનેક ગણો ગુસ્સો આપણા સૈનિક ભાઈઓમાં હશે. અને જ્યારે હવે આ બયાનથી તેઓને ખુલ્લી છૂટ મળી ગઈ છે તો એના પરિણામ આતંકીઓએ ભોગવવા જ પડશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts