ટીવી જગતની ત્રણ અભિનેત્રીઓ જેને પહેલી જ સિરિયલથી રાતોરાત મળી હતી નામના

ઝી ટીવી માં 2005 માં આવેલા એક શો માં સલોની નું પાત્ર રાજશ્રી એ નિભાવ્યું હતું. આ સિરીયલનું નામ હતો સાત ફેરે: સલોની કા સફર. આ સિરિયલ થી આ અભિનેત્રી ઘણી ફેમસ થઈ હતી, જણાવી દઈએ કે આ સીરીયલ પછી તે મહારાણા પ્રતાપ પરથી બનેલી સિરિયલમાં પણ જોવા મળી હતી. જો કે પાછલા કેટલા વર્ષોમા તે જોવા મળી નથી.

પરિધિ શર્મા

જોધા અકબર નામની સિરિયલમાં થી પોતાનો ટેલિવિઝન ડેબ્યુ કરવા વાળી પરિધિ શર્માએ ટીવીમાં પોતાની ઓળખાણ થોડા સમયમાં બનાવી લીધી હતી અને તેના અભિનયની લોકોએ ઘણાં વખાણ કર્યા હતા.તેના અભિનયથી તેને પોતાના ચાહક વર્ગ માં ઘણો ઉમેરો કર્યો હતો. પરંતુ આ સિરિયલ પછી તે અચાનક ટેલિવિઝન ક્ષેત્રે થી જાણે ગાયબ થઇ ગઇ હતી પરંતુ હમણાં પછી તે નવો શો આવે છે તેમાં જોવા મળે છે.

હાલમાં આવી રહેલા ટીવી શો માં તમારો ફેવરીટ પાત્ર કયુ છે, તે કમેન્ટ કરજો. આવા લેખો દરરોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts