રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

રવીન્દ્રનાથ ટાગોર ને ભત્રીજી સરલાદેવી હે પોતાની અવાજ આપીને સ્કૂલ ના પ્રોગ્રામ માં ગાયું હતું.

રાષ્ટ્રગીત નો જન્મ કોલકાત્તામાં થયો હતો.

હાલના સમયમાં રાષ્ટ્રગીત ની ધૂન આંધ્રપ્રદેશના એક નાનકડા જિલ્લા માંથી લેવામાં આવી છે.

મશહૂર કવિ જેમ્સ કઝિન ની પત્ની માર્ગરેટ એ આ રાષ્ટ્રગીત નુ અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યું હતું.

નેતાજી સુભાષચંદ્ર બોસ એ સંસ્કૃતનિષ્ઠ બાંગ્લા માથી હિન્દીમાં રાષ્ટ્રગીત નો અનુવાદ કરાવ્યો હતો.

અને જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીત ના નિયમોનું પાલન નથી કરતા અથવા તો તેનું અપમાન કરે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts