Breaking: CRPF એ કહ્યુ, “ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ”

Source: ANI Twitter

પુલવામામાં થયેલા આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ જ્યારે CRPF ના બડગામ કેમ્પમાં લાવવામાં આવ્યા ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. આપણાં જવાન તો ચિર નિંદ્રામાં સુઈ ગયા પરંતુ દેશની શાન ને ઝૂકવા દીધી નથી.

IDE થી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે સુરક્ષાબળોને ગુનેગારો પર એક્શન લેવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

આથી હવે સેના ના હાથ ખુલ્લા હોવાથી આનો બદલો તો લેવાશે એ વાતની ખાતરી છે. હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ, સલામ છે એ સૈનિકોને જેણે દેશ માટે પોતાની જાનની કુરબાની આપી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts