સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

નીચેના વીડિયોમાં તમે જોઈ શકો છો કે અડવાણીજીના ચહેરા પર ખૂબ જ દુઃખ જણાય છે, અને તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે આજે સુષ્મા સ્વરાજના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં પુત્રી બાંસુરી એ તેઓને મુખાગ્નિ આપ્યો હતો.

આ સિવાય જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ ની લાગતી વળગતી સમસ્યાઓનો તરત જ નિકાલ લાવવા માટે જાણીતા હતા.

તેના સોશિયલ મીડિયાના આવા ઉપયોગથી ઘણા બધા લોકો તેના ફ્રેન્ડ બની ગયા હતા અને તેઓ અવાર-નવાર ચર્ચામાં પણ રહેતા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts