|

જો તમે પણ કરો છો આ કામ તો આપી રહ્યા છો કેન્સર ને નિમંત્રણ

આ સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે મોટાભાગના લોકો આ બંને પ્રકારના કેન્સરનો શિકાર થઇ રહ્યા છે. તેઓનું કહેવું છે કે રાતના કામ કરવા વાળા લોકો એટલે કે જેવા લોકો ને નાઈટ શિફ્ટમાં કામ કરવું પડી રહ્યું છે તેવા લોકોમાં મોટા ભાગે આ બે પ્રકારના કેન્સર હોવાની આશંકા વધુ રહે છે. જેનું કારણ જૈવિક ક્રમચક્ર ખલેલ હોઈ શકે છે.

શરીરની આંતરિક રચના માં ખલેલ પડવાને કારણે આપણું ઇમ્યુન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે, જેનાથી શરીરમાં tumor વિકસિત કરવાવાળા જોખમ વધુ સંવેદનશીલ થઈ જાય છે. આથી રાત્રિના જમ્યા અને સુવા વચ્ચેના અંતરનો ખ્યાલ રાખવો જોઈએ, જેથી આવી ગંભીર બિમારીઓથી બચી શકાય.

આ એક મહત્વનો લેખ છે જે દરેક લોકો સુધી શેર કરજો એવી નમ્ર વિનંતી છે. આવા લેખ દરરોજ મેળવવા માટે આપણા પેજ ને લાઇક કરવાનું ચૂકતા નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts