ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

તેઓ કહે છે કે રતન એ પોતાની બીમાર માં ને બચાવવા માટે પાણીની જેમ પૈસા વાપર્યા હતા, પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા.

તેઓએ ઉમેર્યુ કે પોતાની માં ને ગુમાવ્યા પછી ભરત અને આખા પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી. પરંતુ આ ઘટના એ રતન ને પણ અમારાથી દૂર કરી દીધો. નિરંજન માત્ર એક તસવીર હાથમાં લઈને બેચેનીથી આમતેમ ઘરમાં ચાલી રહ્યા છે. કારણકે આવનારા લોકો સાથે શું વાત કરવી તેની જ એને ખબર નથી…

સોશિયલ મીડિયા પર પણ આજે ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં શહીદોના પરિવારના આક્રોશ અને દુઃખ નજરે આવી રહ્યા હતા. જેમાં એક વિડિયો વાયરલ થયો હતો તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે આ શહીદ જવાનો નો બદલો લો.

રતન નો પરિવાર પણ ઘેરા શોકમાં ડૂબેલો છે. રતન જેવા બીજા 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. હવે આ હુમલાને અનુલક્ષીને દુશ્મન દેશ ઉપર કૂટનીતિ તરીકે કાર્યવાહી તો ચાલુ કરી દીધી છે. અને આપણે પણ આપણી સેના પર પૂરો ભરોસો રાખવો પડશે જેથી આનો બદલો તે લઈ શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts